$N.T.P$.એ $1 \,cm^{3}$ માં અણુની સંખ્યા
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P-V$ ડાયાગ્રામમાં ક્યો સંબંધ સાચો છે?
    View Solution
  • 2
    એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
    View Solution
  • 3
    $ 27^\circ C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $ 327^\circ C $ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 4
    $27°C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે.જો દબાણ બમણું અને કદ ત્રણ ગણું કરતાં નવું તાપમાન .... $^oC$
    View Solution
  • 5
    વિધાન : કાર ચલાવતી વખતે ટાયરમાં હવાનું દબાણ વધે છે.

    કારણ : નિરપેક્ષ શૂન્ય તાપમાન એ શૂન્ય ઉર્જા તાપમાન નથી 

    View Solution
  • 6
    હિલીયમ વાયુનું તાપમાન $300\, K$ થી $600\,K$ કરતા સરેરાશ ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 7
    એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
    View Solution
  • 8
    હવાના અણુંઓની સંખ્યા પ્રતિ સેમી$ ^3$ $3 \times 10^{19}$ થી $12 \times 10^{19}$ વધે છે. શરૂઆાતના અને સંખ્યાના વધારા બાદના હવાના અણુંઓની અથડામણ આવૃતિનો ગુણોત્તર છે.
    View Solution
  • 9
    એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?
    View Solution
  • 10
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution