એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300 K$ તાપમાને રહેલ પાત્રમાં એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઇટ્રોજન વાયુ ભરેલ છે.${O_2}$ની સરેરાશ ચાકગતિઉર્જા અને ${N_2}$ ની સરેરાશ ચાકગતિઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
$T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
$2$ મોલ હીલીયમ અને $n$ મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની $rms$ ઝડપ ધ્વાનિની ઝડપ કરતા $\sqrt{2}$ ગણી હોય તો, $n$ નું મૂલ્ય જેટલું થશે.
એક પરમાણ્વિક $(M)$, દ્વિ પરમાણ્વિક $(D)$ અને બહુ પરમાણ્વિક $(P)$ વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા$(Q)$ અને તાપમાનના થતાં ફેરફાર$\left( {\Delta T} \right)$ વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો $a, b$ અને $c$ ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?