ન્યુકિલયસનું વિખંડન શકય છે કારણ કે તેમાં ન્યુકિલયોનદીઠ બંધન-ઊર્જા ...
A
ઊંચા પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વઘવા સાથે વઘે છે
B
ઊંચા પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વઘવા સાથે ઘટે છે.
C
નીચા પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વઘવા સાથે વઘે છે.
D
નીચા પરમાણુદળાંક પાસે પરમાણુદળાંક વઘવા સાથે ઘટે છે
AIPMT 2005, Easy
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધરા અવસ્થામાં રહેલ લિથિયમ $Li$ અણુની આયનીય ઉર્જા $5 .4\,eV$ છે. $Li^+$ આયનની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $75.6\,eV$ છે. તો $(Li)$ ના ત્રણેય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?
એક $T$ અર્ધઆયુવાળો રેડિયોએકિટવ ન્યુકિલયસ $-A $ ન્યુકિલયસ $-B$ માં ક્ષય પામે છે.$t=0 $ સમયે ન્યુકિલયસ $-A$ નથી.$t -$ સમયે $B$ ની સંખ્યા અને $A$ ની સંખ્યાનો ગુણોત્તર $0.3$ છે,તો $t$ એ _______ વડે આપવામાં આવે :
કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ $10$ મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા $ 600 $ હોય, તો $450$ ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?