ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા $_1^2H + _1^3H \to _2^4He + n$ માં, બે ન્યુક્લિયસ વચ્ચેની અપાકર્ષી સ્થિતિઉર્જા $ - 7.7 \times {10^{ - 14}}J$ છે, તો પ્રક્રિયા શરૂ કરવા માટે વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો પડે?

[$k = 1.38 \times {10^{ - 23}}J/K$]

AIEEE 2003, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ન્યુકિલયસમાંથી ન્યુકિલયોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા $ {E_n} $ અને કક્ષામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા $ '{E_e}' $ હોય,તો તેના માટે નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 2
    રેડિયોએક્ટિવ દ્રવ્યનો $t$ સમય પછી અવિભંજિત ભાગ $\frac{9}{16}$ છે,તો $\frac{t}{2}$ સમયે અવિભંજીત ભાગ.
    View Solution
  • 3
    રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી $80$ દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં $\left(\frac{1}{16}\right)$ ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?
    View Solution
  • 4
    જો ન્યુક્લિયસમાંથી ગામા કિરણોના ઉત્સર્જનમાં ......
    View Solution
  • 5
    રેડિયો-ઍક્ટિવ $Po$(પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6\, day$ છે, તો દસ લાખ પોલોનિયમ પરમાણુઓ માટે $24\, hour$ માં વિભંજનની સંખ્યા ........
    View Solution
  • 6
    રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ
    View Solution
  • 7
    રેડિયોએક્ટિવ તત્ત્વ $N$ પરમાણુઓ $n$ સંખ્યાના $\alpha$- કણોના સ્ત્રાવ પ્રતિ સેકન્ડ કરે તો તત્વનો સરેરાશ જીવનકાળ સેકન્ડમાં
    View Solution
  • 8
    ગામા કિરણો $2.5\, mm$ જાડાઈની લેડના પતરામાંથી પસાર થાય તેની તીવ્રતા અડધી થઈ જાય છે ત્યારે લેડનો શોષક અચળાંક ......... $mm^{-1}$ છે.
    View Solution
  • 9
    ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 10
    $192$ પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક.......
    View Solution