ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?
AIPMT 1996,AIEEE 2004, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ $\Delta M$ ના સ્વરૂપે ઝડપ___________થશે.
જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે.
${}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}$ આ પ્રક્રિયામાં $x$ કણ ઉત્પન્ન થાય છે અને તે $Q$ ઉર્જા મૂક્ત કરે છે. તો $x$ કણ કયો હશે?
બે રેડિયોએક્ટિવ નમૂનાઓ $A$ અને $B$ નાં અર્ધઆયુ અનુક્રમે $T_1$ અને $T_2\left(T_1\,>\,T_2\right)$ હોય $t=0$, Aની એક્ટિવિટી કરતા $B$ ની એક્ટિવિટી કરતાં બમણી છે. તેઓની એક્ટિવિટી સમાન થાય ત્યારબાદ સમય.
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $5\lambda $ અને $\lambda $ છે. $t=0$ સમયે બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})^2$ થવા કેટલો સમય લાગે?
કોઈ $_Z^AX$ન્યુક્લિયસનું દળ $ M(A, Z)$ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p$ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રૉનના દળ હોય, તો આ ન્યુક્લિયસની બંધન-ઊર્જા ...
ન્યુક્લિયર દ્રવ્ય $A$ નું રૂપાંતર ન્યુક્લિયર દ્રવ્ય $B$ માં થાય છે અને ન્યુક્લિયર દ્રવ્ય $B$ નું રૂપાંતર સ્થાયી ન્યુક્લિયસ $C$ માં થાય છે. તો $B$ ના ન્યુક્લિયસનો સમય સાથેના ફેરફારનો આલેખ કેવો થાય?(${t}=0$ સમયે ${B}$ ના ન્યુક્લિયસ નથી તેમ ધારો)