વિધાન $I$ : $Na$ ની ધાત્વિક ત્રિજ્યા $1.86 \mathrm{~A}^{\circ}$ છે અને $\mathrm{Na}^{+}$ની આાયનીક ત્રિન્યા $1.86 \mathrm{~A}^{\circ}$ કરતા ઓછી છે.
વિધાન $II$ : આયનો તેમના આનુષગિક તત્વો કરતા કદ માં હંમેશા નાના હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
તત્વો | આયનીકરણ | એન્થાલ્પી | $(kJ/mol)$ |
$1^{st}$ | $2^{nd}$ | $3^{rd}$ | |
$A$ | $899$ | $1757$ | $14847$ |
$B$ | $737$ | $1450$ | $7731$ |
નીચેના પૈકી કયુ વિધાન સાચુ છે ?