ઑછી $pH$ પર નીચેનામાંથી કોની દ્રાવ્યતા વધારે હશે ?
  • A$NH _{4} Cl$
  • B$NaCl$
  • C$Na _{3} PO _{4}$
  • D$\operatorname{Sr}( OH )_{2}$
AIIMS 2019, Easy
Download our app for free and get startedPlay store
d
The compound, \(Sr \)\(( OH )_{2}\), has max. solubilityin acidic solution that is at low \(pH\) as shown below.

\(Sr ( OH )_{2} \rightarrow Sr ^{+}+2 OH ^{-}\)

It gives high amount of hydroxide ions which are neutralized by the high amount of \(H ^{+}\) ions.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યા ક્ષારને પાણીમાં ઓગાળતા જળવિભાજન પામશે ?
    View Solution
  • 2
    બફર દ્રાવણની અચળ એસિડિકતા અને બેઝિકતા........ ના કારણે હોય છે.
    View Solution
  • 3
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ના ક્ષારનો જલવિભાજન અચળાંક અનુક્રમે $ 10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ માટે $M_3OH$, $K_b$ = $10^{-4}$ છે તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ$ …$
    View Solution
  • 4
    $25\,°C \,AgBr$ ની $K_{sp}\, 4.9$ છે. જો $AgBr$ નો અણુભાર $188$ છે, તો $20$ લીટર પાણીમાં કેટલું $AgBr $ જોઈએ.
    View Solution
  • 5
    $0.1\,M \,NaOH$ માં $H^+$ આયનની સાંદ્રતા = .......
    View Solution
  • 6
    જ્યારે $0.1\, M$ એસિટિક એસિડનું દ્રાવણ $0.1\, NaOH$ ના દ્રાવણ સાથે અનુમાપન થાય તો સંતુલન બિંદુએ $pH$ નું મુલ્ય ગણો (એસિટિક એસિડ માટે $K_a$ = $1.9 \times 10^{-5}$)
    View Solution
  • 7
    $25\,^o C$ તાપમાને બેઇઝ $BOH $નો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. તો બેઇઝના $0.01\, M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... થશે.
    View Solution
  • 8
    નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ?

    $(A)$ $1 \times 10^{-8}\,M\,HCl$ દ્વાવણ ની $pH\,8$ છે.

    $(B)$ $H _2 PO _4^{-}$નો સંયુગ્મ બેઇઝ એ $HPO _4^{2-}$ છે.

    $(C)$ તાપમાન માં વધારા સાથે $Kw$ વધે છે.

    $(D)$ અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, $pH =\frac{1}{2} pK _{ a }$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    લેક્ટિક એસિડ $(HC_3H_5O_3)$નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. $0.10\, M$ જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું  $3.7\%$ વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક $K_a$નું મૂલ્ય શું હશે?
    View Solution
  • 10
    નીચેના પૈકી ..... બફર દ્રાવણ તરીકે વર્તેં નહી.
    View Solution