ઓકઝેલિક એસીડ ડાયહાઇડ્રેટ નુ જલીય દ્રાવણ $250\,mL$ માં તેનો $6.3\,g$ ધરાવે છે. તો આ દ્રાવણના $10\,mL$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી $0.1\,N$ $NaOH$ નુ કદ ............... $\mathrm{ml}$ જણાવો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
$3$ ગ્રામ હાઇડોકાર્બનનું પુરતા પ્રમાણમાં ઓકિસજનની હાજરીમાં દહન કરતાં $8.8$ ગ્રામ $CO_2$ અને $5.4$ ગ્રામ $H_2O$ મળે છે. આ પ્રક્રિયા એ કયા નિયમનું ઉદાહરણ છે?