ઓકઝેલિક એસીડ ડાયહાઇડ્રેટ નુ જલીય દ્રાવણ $250\,mL$ માં તેનો $6.3\,g$ ધરાવે છે. તો આ દ્રાવણના $10\,mL$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી $0.1\,N$ $NaOH$ નુ કદ ............... $\mathrm{ml}$ જણાવો.
  • A$4$
  • B$20$
  • C$2$
  • D$40$
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
d
Normality of oxalic acid solution

\( = \frac{{6.3 \times 1000}}{{63 \times 250}} = 0.4\,N\)

Now from

\({N_1}{V_1} = {N_2}{V_2}\)

\(0.4 \times 10 = 0.1 \times V_2\)

\(V_2 = 40\,mL\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
    View Solution
  • 2
    $9.85\, gm$ $BaCO_3$ ($Ba$ નો પરમાણુભાર $=137$) નું સંપૂર્ણ વિઘટન થતા $STP$ એ $CO_2$ નું કેટલા .....લિટર કદ છુટું પડે છે?
    View Solution
  • 3
    $68\, ^oF = ........ K.$
    View Solution
  • 4
    $3$ ગ્રામ હાઇડોકાર્બનનું પુરતા પ્રમાણમાં ઓકિસજનની હાજરીમાં દહન કરતાં $8.8$ ગ્રામ $CO_2$ અને $5.4$ ગ્રામ $H_2O$ મળે છે. આ પ્રક્રિયા એ કયા નિયમનું ઉદાહરણ છે?
    View Solution
  • 5
    $M$ ધાતુનાં સલ્ફેટમાં $9.87 \%\, M$ હોય છે. જેની સ્ફટીક રચના $ZnSO_4.7H_2O$ જેવી જ છે, તો $M$ નો અણુભાર શું થશે?
    View Solution
  • 6
    $1.24 \,g \,SO_2$ ના મોલ જેટલા જ $CH_4$ ના મોલ હોય, ત્યારે $CH_4$ નુ વજન ............ ગ્રામ થશે.
    View Solution
  • 7
    $74.5$ ગ્રામ ધાત્વીય ક્લોરાઈડ $35.5$ ગ્રામ ક્લોરીન ધરાવે છે. તો ધાતુનું તુલ્યભાર કેટલા...... થાય ?
    View Solution
  • 8
    પદાર્થના $50$ ગ્રામમાં $Al_2(SO_4)_3$ ના કેટલા મોલ હાજર હોય છે ?
    View Solution
  • 9
    બાષ્પશીલ પદાર્થનો અણુભાર કોના દ્વારા માપી શકાય છે ?
    View Solution
  • 10
    વિધાન:ગ્લુકોઝના એક મોલલ જલીય દ્રાવણ $1\, kg$ પાણીમાં $180\,g$ ગ્લુકોઝ ધરાવે છે.

    કારણ: દ્રાવકના $1000  g$ માં એક મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણને એક મોલલ દ્રાવણ કહેવામા આવે છે.

    View Solution