ઓપ્ટિકલ લેન્સમા ખામી કોની મદદ વડે અવલોકી શકાય છે ?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સ્લિટનો પ્રયોગ $ 500\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો પાતળી તકતીની જાડાઈ $ 2\, \mu m $ અને વક્રીભવનાંક $1.5 $ હોય અને તેને સ્લીટની આગળ મૂકવામાં આવે, તો કેન્દ્રીય શલાકાનું સ્થાન .......
કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે.
$ {I_0} $ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલેરોઇડ પર આપાત કરતાં બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ બહાર આવતો નથી,ત્રીજો પોલેરોઇડ પ્રથમ પોલેરોઇડની દ્ગ અક્ષ સાથે $\theta$ ખૂણે બંને પોલેરોઇડની વચ્ચે મૂકતાં અંતિમ પોલેરોઇડમાંથી બહાર આવતાં પ્રકાશની તીવ્રતા કેટલી થાય?
યંગના બે સ્લિટના પ્રયોગમાં $1.2\, \mu m$ જાડાઈ ધરાવતી $1.5 $ જેટલો વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ એક સ્લીટની આગળ મૂકવામાં આવે છે. જ્યારે બીજો સ્લેબ કે જે $ t$ જાડાઈ અને વક્રીભવનાંક $ 2.5$ ધરાવે છે. તેને બીજી સ્લીટ આગળ મૂકવામાં આવે છે. જો કેન્દ્રીય શલાકાની સ્થિતિ બદલાતી ન હોય, તો જાડાઈ $t $......$\mu m$
દૂરના સ્ત્રોતમાંથી આવતા $600\;nm$ ના પ્રકાશના કિરણો $1\; mm$ પહોળી સ્લિટ પર પડે છે અને પરિણામી વિવર્તનની ભાત $2\;m$ દૂર પડદા પર જોવા મળે છે. મધ્યમાન અધિકતમની બંને બાજુ રહેલ પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે?