ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
    View Solution
  • 2
    એક કાર્નોટ એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા પ્રાપ્તિસ્થાનમાંથી $6000 \,cal$ ઉષ્મા મેળવે છે અને તે $27^{\circ} C$ તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં આપે છે. એન્જિન વડે થયેલ કાર્ય ......... $kcal$ છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે.
    View Solution
  • 4
    ચક્રીય પ્રક્રિયા $ABCA$ નોકદ વિરુધ્ધ તાપમાનનો આલેખ આપેલ છે,તો દબાણ વિરુધ્ધ કદનો આલેખ ક્યો થશે?
    View Solution
  • 5
    કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર $kV^3$ જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન $100^{\circ} C$ થી $300^{\circ} C$ બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............$nR$ થશે, જ્યાં $n$ એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.
    View Solution
  • 6
    $27\,^oC$ ઓરડાના તાપમાને રહેલ એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુનું સંકોચન કરી તેનું દબાણ બમણું કરવા કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 7
    બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ નીચે પ્રમાણે કાર્ય કરે છે. $A$ એ $ {T_1} = 800 K $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_2} K $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે. $B$ એ $ {T_2} K. $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_3} = 300 K. $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે.જો કાર્ય સમાન હોય,તો $ {T_2} =$ ..... $K$
    View Solution
  • 8
    એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
    View Solution
  • 9
    પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી થાય?
    View Solution
  • 10
    પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની

    $1$. કાર્યક્ષમતા $27 \%$ થતી વધારે હોય.

    $2$. કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય.

    $3$. કાર્યક્ષમતા $27 \%$ જેટલી હોય.

    $4$. કાર્યક્ષમતા $27 \%$ કરતા ઓછી હોય.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution