ઓસ્વાલ્ડનો દ્રાવ્યતાનો નિયમ પ્રબળ વિદ્યુત દ્રાવણને લાગુ પાડી શકાતો નથી, કારણ કે
  • A
    તેઓ આયનીક નથી
  • B
    તેઓ અસ્થિર છે.
  • C
    તેઓનું સંપૂર્ણ આયનીકરણ થાય છે.
  • D
    તેઓ બાષ્પશીલ છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અલ્પ દ્રાવ્ય ક્ષાર $A{B_2}$ ની પાણીમાં દ્રાવ્યતા $1.0 \times {10^{ - 5}}mol\,{L^{ - 1}}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર ........... થશે.
    View Solution
  • 2
    બાયકાર્બોનેટ આયન માટે સંયુગ્મિત બેઇઝ = .......
    View Solution
  • 3
    ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ ......સાથે સંતોષકારક પરિણામ આપે છે.
    View Solution
  • 4
    $50\,^oC$ તાપમાને શુદ્ધ પાણીની $p^H =$ ........... થશે. ( $50\,^oC$ તાપમાને $pK_w =13.26$ )
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા દ્રાવણની $pH$ $1.0$ની નજીક હશે?
    View Solution
  • 6
    $I_2 + I^- \rightarrow I_3^- $, પ્રક્રિયામાં લુઇસ બેઇઝ ......... છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા અનુમાપનમાં મિથાઇલ ઓરેન્જ શ્રેષ્ઠ સૂચક તરીકે વપરાય ?
    View Solution
  • 8
    નીચેના કયા સૂત્ર પરથી $Ag_2CO_3$ ની દ્રાવ્યતાની ગણતરી કરી શકાય ?
    View Solution
  • 9
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતા ક્ષાર માટેનું $pK_h$ મુલ્યનું સાચું સૂત્ર .....
    View Solution
  • 10
    એસિડ-બેઈઝ અનુમાપનમાં સૂચકો ના ઉપયોગ માટે ખોટું વિધાન શોધો.
    View Solution