$P$ દબાણે અને $d$ ઘનતા ધરાવતા વાયુમાં ધ્વનિની ઝડપ કેટલી હશે?
AIIMS 2009, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે તાર $W_1$ અને $W_2$ ની ત્રિજ્યા $r$ અને જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ (${\rho _2} = 4{\rho _1}$) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને $O$ બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ $T$ છે.$O$ બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો $W_1$ અને $W_2$ માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
$A_0$ અને $xA_0$ કંપવિસ્તારવાળા બે તરંગો એક વિસ્તારમાંથી પસાર થાય છે. જો $x > 1$, હોય, તો શક્ય મહત્તમ અને લઘુત્તમ પરિણામી કંપવિસ્તારનો તફાવત કેટલો હોય.
લંબગત તરંગનું સમીકરણ $ y = {y_0}\sin \frac{{2\pi }}{\lambda }(vt - x) $ વડે દર્શાવવામાં આવે છે. $\lambda $ ના કયા મૂલ્ય માટે કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં બે ગણો થાય?
$34 m/s$ના વેગથી ટ્રેન સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા તેને સંભળાતી આવૃતિ $f_1$ છે.જો ટ્રેનની ઝડપ $17\, m/s$ કરવામાં આવે ત્યારે તેને સંભળાતી આવૃતિ $f_2$ છે,જો ધ્વનિનો હવામાં વેગ $340 \,m/s$ હોય તો , ${f_1}/{f_2}$નો ગુણોતર ....... .