$p-n$ જંકશન માટે ગત્યાત્મક અવરોધ માપવા માટે કયો ડાયોડ પરિપથ સાયું બાયસીંગ (વોલ્ટેજ) દર્શાવે છે?
A
B
C
D
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
b Diode should be in forward biased to calculate dynamic resistance
Hence correct answer would be \(2\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્ઝીસ્ટરનો ઍમ્પ્લિફાયર તરીકે કોમન-બેઝમાં ઉપયોગ થાય છે. લોડ અવરોધ $5 \;k\Omega$ , પ્રવાહ ગેઈન $0.98$ અને $input $ અવરોધ $70\;\Omega$, છે. તો વોલ્ટેજ ગેઈન અને પાવર ગેઇન અનુક્રમે ....
એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવામાં આવે છે. કલેક્ટર વૉલ્ટેજ $10\;V$ અને કલેક્ટર પરિપથમાં રહેલ $1000\, \Omega$ ના અવરોધને સમાંતર વૉલ્ટેજ $0.6\, {V}$ છે. જો પ્રવાહ ગેઇન $(\beta)$ $24$ હોય, તો બેજ પ્રવાહ $....\,\mu A$ (નજીકના પૂર્ણાંકમાં લખો)
સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોઘ $100\;\Omega$ છે. બેઝ પ્રવાહમાં $40\;\mu A$ નો ફેરફારના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $2\,mA$ નો ફેરફાર થાય છે. જો આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4\,K \Omega$ ના લોડ અવરોઘના એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?