$P-N$  જંકશનનો પોટેન્શિયલ બેરિયર $0.6 V$  છે.ડિપ્લેશન સ્તરની જાડાઇ $1\mu m$ છે,તો વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
  • A
    શૂન્ય 
  • B$0.6 V/m $
  • C$6 \times 10^4 V/m $
  • D$6 \times 10^5 V/m$
Easy
Download our app for free and get startedPlay store
d
(d)By using \(E = \frac{V}{d} = \frac{{0.6}}{{{{10}^{ - 6}}}} = 6 \times {10^5}\,V/m\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક લોજીક પરિપથની આકૃતિ નીચે આપેલ છે. તો પરિપથનું આઉટપુટ શોધો.
    View Solution
  • 2
    $I_b$ $= 20 $ $\mu$A, $\beta$ $= 100$ માટે એમીટર પ્રવાહનું મૂલ્ય ........$mA$ છે.
    View Solution
  • 3
    આપેલ પરિપથ માટે સત્યાર્થતા કોષ્ટક_______થશે.
    View Solution
  • 4
    પરિપથમાં દર્શાવેલ લોજીક ગેટને શોધો
    View Solution
  • 5
    નીચેના વિધાનો $(A)$ અને $(B)$ ધ્યાનમાં લો અને સાચો જવાબ શોધો.

    $(A)$ ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે.

    $(B)$ $p-n$ જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) $0. 1\,V$ અને $0.3\,V$ની વચ્ચે હોય છે.

    View Solution
  • 6
    નિરપેક્ષ શૂન્ય તાપમાને $Si $ અર્ધવાહક ........ તરીકે વર્તેં છે.
    View Solution
  • 7
    કોમન બેઝ પરિપથ માટે $\frac{ I _{ C }}{ I _{ E }}=0.98$ છે, તો કોમન એમિટર પરિપથમાં પ્રવાહ ગેઇન કેટલો હશે?
    View Solution
  • 8
    અર્ધતરંગ રેક્ટીફાયરમાં ફોર્મ ફેક્ટરનું મુલ્ય?
    View Solution
  • 9
    આપેલ પરિપથ અને આપેલા ઈનપુટ $A$ અને $B$ માટે, આઉટપુટ $Y$ માટે સાચો ઉત્તર પસંદ કરો.
    View Solution
  • 10
    સૂચી - $I$ અને સૂચી- $II$ સાથે મેળવો.

      સૂચી - $I$   સૂચી -$II$
    $(a)$ રેક્ટિફાયર $(i)$ $a.c.$ વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે.
    $(b)$ સ્ટેબીલાઈઝર $(ii)$ $a.c.$ વોલ્ટેજનું $d.c.$ વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે.
    $(c)$ ટ્રાન્સફોર્મર $(iii)$ રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી $a.c.$ ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે.
    $(d)$ ફિલ્ટર $(iv)$ ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે.

    આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution