$P - N$  જંંકશન ડાયોડ નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે. તો ઉલટ સૂલટ પ્રવાહનો ઉદ્દગમ પરિપથમાં જોડેલ છે. અવરોધ $(R)$  માં પ્રવાહ નીચે મુજબ જોઈ શકાય. નીચેનામાંથી કયું સાચું છે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    Wઅચળ કંપવિસ્તારવાળા રેડિયો તરંગો મેળવવા શેનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 2
    આપેલ પરિપથ મુજબ, $I _{ L }$ પ્રવાહનું મૂલ્ય ..... $mA$ થશે. ( $R _{ L }=1 k \Omega$ લો.)
    View Solution
  • 3
    $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં $A,B$ અને $C$ એમ ત્રણ છેડા છે. $B$ અને $C$ને મોઈસ્ટ ફીંગર, $A$ ને એમીટરના ધન છેડા અને $C$ ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો $A, B$ અને $C$ અનુક્રમે શું હશે?
    View Solution
  • 4
    ઝેનર વોલ્ટેજ $8\, {V}$ અને પાવર વ્યય રેટિંગ $0.5\, {W}$ ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ ${R}_{{p}}$ ($\Omega$ માં) નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    ઝેનર ડાયોડનો વૉલ્ટેજ $6\, V$ છે,તો અવરોધ $R$ નું મૂલ્ય શોધો. ($k \Omega$ માં)
    View Solution
  • 6
    ટ્રાન્ઝિસ્ટરનો વિદ્યુત એમ્પ્લિફીકેશન ગુણાંક $50$ છે. $CE$ એમ્પ્લિફાયર પરિપથમાં કલેક્ટર અવરોધ $5 k $ $\Omega$ અને દાખલ અવરોધ $1 k $ $\Omega$ છે. જ્યારે દાખલ વોલ્ટેજ $0.01V$  હોય ત્યારે બહાર નીકળતો વોલ્ટેજ ........$V$ છે.
    View Solution
  • 7
    નીચેનામાંનો ક્યો પરિપથ રીવર્સ બાયસ થયેલ છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી સાચું વિધાન કયું છે?

    આપેલ $PN$ જંકશન ડાયોડ પરિપથ માટે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે

    View Solution
  • 9
    $XOR$ ગેટ આઉટપુટ ત્યારે જ મળે છે જ્યારે બે ઈનપુટ. . . . .
    View Solution
  • 10
    આપેલ ગ્રાફ પરથી જર્મેનિયમ ડાયોડનો અવરોધ કેટલા ......$k\Omega$ થાય? $ ({V_k} = 0.3V) $
    View Solution