પાણી અને અસિટીક એસિડ દરેક ના $2.7 kg$ ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - $x^{\circ} \mathrm{c}$ થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી  તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. $x=$ ........... (નજીક પૂર્ણાક )

[ આપેલ: પાણી અને એસિટીક એસિડ નું મોલર દળ $18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ અને $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. પાણી નું ઠાર બિંદુ= $273 \mathrm{~K}$

એસિટીક એસિડ નું ઠાર બિંદુ = $290 \mathrm{~K}$

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a
As moles of water $>$ moles of $\mathrm{CH}_3 \mathrm{COOH}$ water is solvent.

$\mathrm{T}_{\mathrm{F}}^{\circ}-\left(\mathrm{T}_{\mathrm{F}}\right)_{\mathrm{S}}=\mathrm{K}_{\mathrm{F}} \times \mathrm{M}$

$0-\left(\mathrm{T}_{\mathrm{F}}\right)_{\mathrm{S}}=1.86 \times \frac{2700 / 60}{2700 / 1000}$

$\left(\mathrm{~T}_{\mathrm{F}}\right)_{\mathrm{S}}=-31^{\circ} \mathrm{C}.$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતાં દ્રાવણના ઠારબિંદુ $1.86$  સુધી ઘટે છે, તો $\Delta T_b=$  .... $[K_f =1.86$,  $K_b = 0.52]$
    View Solution
  • 2
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution
  • 3
    નીચેનામાંથી કોનું $0.1\,M $ જલીય દ્રાવણ સૌથી નીચું ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 4
    $760\,mm$  એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$  છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 5
    $10 $ ગ્રામ/લિટર યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે, તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ .....ગ્રામ/મોલ થાય.
    View Solution
  • 6
    જ્યારે $10$  ગ્રામ ગ્લુકોઝ ($P_1$), $10$ ગ્રામ યુરિયા ($P_2$) અને $10 $ ગ્રામ સુકોઝ ($P_3$) ને $ 250$  મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો $ 273\,K$ ના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કયો છે?
    View Solution
  • 7
    કયું સૌથી મહત્તમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 8
    જયારે $0.2\,g$ એસિટિક એસિડને $20\, g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ $0.45^o C$ ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........$\%$ હશે ?

    (બેન્ઝિન માટે $K_f $ $= 5.12 \,K\, kg\, mol^{-1}$) 

    View Solution
  • 9
    અર્ધપારગમ્ય પડદા સાથેના કેખ્સ્યુલ માં રાખેલા $0.2 \mathrm{M}$ ગ્લુકોઝ ના દ્રાવણ વડે એક કૃત્રિમ કોષ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \mathrm{~K}$ પર $0.05 \mathrm{M} \mathrm{NaCl}$ ના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે અભિસરણ (પરાસરણ) દબાણ ઉત્તપન થાય છે.. ........ $\times 10^{-1}$ bar છે. (નજીકનો પૂર્ણાક )

    [ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    $\mathrm{NaCl}$ નું સંપૂર્ણ વિયોજન થાય છે તે ધારી લો.

    View Solution
  • 10
    $100\%$ આયનીકરણ સ્વીકારતા, નીચેના દ્રાવણો માટે ઠારબિંદુનો ચડતો કમ ........ થશે.
    View Solution