પાણીમાં $X$ દ્રાવણ ના $0.2 \,mol\, kg^{-1}$ ગલનબિંદુ $Y$ દ્રાવણ ના સમમોલલ કરતાં વધારે છે તો આ કિસ્સા માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
A$X$ નું પરમાણુ દળ $Y$ ના પરમાણુ દળ કરતા ઓછું છે
B$Y$ નું પાણીમાં વિયોજન થાઈ છે અને જ્યારે $X$ માં કઈ બદલાવ થતો નથી
C$X$ પાણીમાં વિયોજનથી પસાર થઈ રહ્યું છે.
D$X$ ના પરમાણુ દળ $Y$ ના પરમાણુ દળ કરતા વધુ હોય છે
NEET 2015, Medium
Download our app for free and get started
c \(\Delta T_{b}=i K_{b} m\)
For equimolal solutions, elevation in boiling point will be higher if solution undergoes dissociation i.e., \(i>1\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.
`દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી $29.25 \%\,NaCl$ અને $19\, \% \,MgCl _2$ ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ $........^{\circ}C$(નજીકનો પૂર્ણાક)બંને $NaCl$ અને $MgCl _2$ નું $100\,\%$ આયનીકરણ ધારી લો. આપેલ : $K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}$ $NaCl$ અને $MgCl _2$ નું મોલર દળ અનુક્રમે $58.5$ અને $95\,g\,mol ^{-1}$ છે.
$0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$ છે. જો પાણી માટે $K_f$$ = 1.80$ હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.