પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
  • A$N$
  • B$N/2$
  • C$N/3$
  • D$N/4$
Medium
Download our app for free and get startedPlay store
b
\(2\,g\)  \(NaOH\) \(= 2/40 \)  ગ્રામ તુલ્યાંક \( = 1/20 \) ગ્રામ તુલ્યાંક

\(N\,\, = \,\,\frac{{\frac{1}{{20}}}}{{100}}\,\, \times \,\,1000\,\, = \,\,\frac{1}{2}\,\,\)

દ્રાવણની ર્નોર્માલિટી  \( = \,\,\frac{N}{2} \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 2
    $300\ K$ પર, $n-$ હેક્ઝેનના $1$ મોલ  અને $n-$ હેપ્ટેનના $3$ મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $550\, mm$ છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં $n-$હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $10\, mm$ દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં $n-$ હેપ્ટેનના $mm Hg$ માં બાષ્પ દબાણ ..........$?$ 
    View Solution
  • 3
    પાણીનો મોલલ ઉન્નયન અચળાકનું $0.513^o$ સે કિગ્રા/મોલ$^{-1}$ છે $  200 $ ગ્રામ પાણીમાં $0.1 $ મોલ સુગર ઓગાળવાથી ........ $^oC$ તાપમાને દ્રાવણ $1 $ બાર હેઠળ ઉકળવા લાગશે
    View Solution
  • 4
    $1$ વાતા. દબાણે નીચેના પૈકી કોનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 5
    ગ્લુકોઝના જલીય દ્રાવણની $ 10\% (w/v)$  પ્રબળતા છે તેમના $2$  મોલ દ્રાવ્ય કરેલ હોય તેવું કદ ....... $litre$
    View Solution
  • 6
    $300\,K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $0.0821$  વાતાવરણ હોય, તો દ્રાવણની મોલ/લિટરમાં સાંદ્રતા કેટલી થશે ?
    View Solution
  • 7
    જો $0.15\,g$ દ્રાવક ને $15\,g$ દ્રાવ્યમાં ઓગળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં ${0.216\,^o}C$ વધુ ઉંચા તાપમાને ઉકાળવામાં આવે છે ,તો પદાર્થનું પરમાણ્વીય વજન કેટલું થશે? (દ્રાવકનો મોલાલ ઉન્નયન અચળાંક ${2.16\,^o}C$ છે)
    View Solution
  • 8
    દ્રાવણમાં પરમાણુ સમૂહ ${M_p}$ નો અબાષ્પશીલ  દ્રાવક હોય છે. અભિસરણ દબાણ ની દ્રષ્ટિએ દ્રાવણના પરમાણુ સમૂહની ગણતરી માટે નીચેનામાંથી કયા વાપરી શકાય છે?
    View Solution
  • 9
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 10
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ ના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનુ દળ કેટલા ............ $\mathrm{g}$ થશે ?
    View Solution