પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો
  • A${P_1} = 2{P_2}$
  • B${P_1} = {P_2}$
  • C${P_2} = 2{P_1}$
  • D${P_2} = 0,\,\,{P_1} \ne 0$
Medium
Download our app for free and get startedPlay store
b
\({P_1} = \frac{{2T}}{r}\)\({P_2} = \frac{{2T}}{r}\)

\(\therefore \,{P_1} = {P_2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.8$ અને $0.6 $ સાપેક્ષ ઘનતા અને $60\, dyne/cm$ અને $50 \,dyne/cm$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં સમાન કેશનળી ડુબાડતાં પ્રવાહીની ઊંચાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    ખેડાણ એ માટી દ્વારા પાણીને જાળવી રાખવામાં કઈ રીતે મદદ કરે છે ?
    View Solution
  • 3
    $T$ પૃષ્ઠતાણ ધરાવતો $r$ ત્રિજયાના પરપોટાની ત્રિજયા બમણી કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે?
    View Solution
  • 4
    સમાન ત્રિજયા, $l_1$ અને $l_2$ લંબાઇ ધરાવતી કેશનળીને પાત્રના તળિયે સમાંતરમાં લગાવવામાં આવે છે,બંને કેશનળીની જગ્યાએ કેટલી લંબાઇની કેશનળી મૂકતાં પ્રવાહ સમાન રહે?
    View Solution
  • 5
    પાણીમાં કેશનળી ડુબાડતાં $10\, cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.જો કેશનળીની પાણીની સપાટીથી ઊંચાઇ $8\,cm$ કરી દેવામાં આવે,તો
    View Solution
  • 6
    પાણીમાં $20\,cm$ લંબાઇની કેશનળી ડુબાડતાં $8\,cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. જો મુકત પતન કરતી લિફ્‍ટમાં પાણીમાં કેશનળી ડુબાડતાં ...... $cm$ ઊંચાઇ સુધી પાણી આવશે?
    View Solution
  • 7
    સાબુના પરપોટાનું ત્રિજ્યા $\frac{r}{2}$ થી $2 r$, થાય તે દરમિયાન તેના પર થતું કાર્ય કેટલું ? અહી પૃષ્ઠતાણ $T$ છે.
    View Solution
  • 8
    કેશનળી $ A$ ને પાણી ભરેલાં બીકરમાં ઊઘ્વ શિરોલંબ રાખવામાં આવે છે.અને કેશનળી $B$ ને સાબુના દ્રાવણ ભરેલા બીકરમાં ઊઘ્વ શિરોલંબ ગોઠવવામાં આવેલ છે, તો નીચેનામાંથી કઇ આકૃતિ બંને કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઇ સાચી રીતે દર્શાવે છે?
    View Solution
  • 9
    પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $2 \,cm $ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ....... $cm$ થાય?
    View Solution
  • 10
    નીચે બે કથનો આપેલા છે.

    કથન $(I)$ : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે.

    કથન $(II)$ : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે.

    ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

    View Solution