પાણીના એક નમૂનામાં $Ca^{2+}$ આયનની સાંદ્રતા $0.0002\, M$ છે. તો તે દ્રાવણમાં $Ca^{2+}$ ની સાંદ્રતા વજન-કદથી $ppm$ માં કેટલી થાય ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે, તો .......
    View Solution
  • 2
    ત્રણ જુદા જુદા પ્રવાહીઓ $X, Y$ અને $Z$ માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા.

    (A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે

    (B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

    (C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે

    સાચું તારણ(ણો) જણાવો.

    View Solution
  • 3
    $6.3 $ ગ્રામ $HNO_3$ માંથી $ 0.1N $ $HNO_3$ દ્રાવણ બનાવવા માટે ......... લીટર કદ જરૂરી છે.
    View Solution
  • 4
    $Ca (NO_3)_2$ નું વૉન્ટ-હોફ અવયવ ...... છે.
    View Solution
  • 5
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 6
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 8
    $0.0001 $ મોલલ $[Pt(NH_3)_4 Cl_4$] નું પાણીમાં બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ અવનયન $0.0054° C$  છે. જો પાણી માટે $K_f$$ = 1.80$  હોય તો આપેલા અણુનું સાચું સૂત્ર જણાવો.
    View Solution
  • 9
    જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવણમા દબાણ જેટલું થાય તેને.....
    View Solution
  • 10
    જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે ?
    View Solution