ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ  ............. $\mathrm{litre}$ જણાવો.
  • A$8.33$
  • B$5.67$
  • C$6.33$
  • D$4.67$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
b
gm eq. of \(\mathrm{Ag}=\frac{108}{108}=1\)

\(\mathrm{gm}\) eq. of \(\mathrm{O}_{2}(\mathrm{g})=1\)

Volume of \(\mathrm{O}_{2}(\mathrm{g})=22.7 \times \frac{1}{4}=5.675\) litre

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મોલલ વિદ્યુત વિભાજ્ય $A _{2} B _{3}$ નું જલીય દ્રાવણ $60\%$ આયનીકરણ પામેલ છે. તો $1\,atm$ પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... $K$ છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)

    [આપેલ $K_b (H_2O) = 0.52\, K\, kg\, mol^{-1}]$

    View Solution
  • 2
    જ્યારે $1.04\, g\, BaCl_2$ ને $10^5\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ............... $\mathrm{ppm}$ થશે ?
    View Solution
  • 3
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 4
    યુરિયાના $100\, mL$ દ્રાવણમાં તેના $6.02 \times 10^{20}$ અણુઓ હાજર હોય, તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા ............ $M$ થશે.
    View Solution
  • 5
    બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી ......... થશે.
    View Solution
  • 6
    $2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(solute)$ ને $20\,g$ પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ $373.52\,K$ પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. $........g\,mol^{-1}$ છે.(નજીકનો પૂર્ણાંક) પાણી $373\,K$ પર ઉકળે છે.(આપેલ છે પાણીનો $= 0.52\,K\,kg\,mol^{-1})$
    View Solution
  • 7
    $750$ મિલિ $0.5\,M\,HCl$ ને $250$ મિલિ $2\, M\,HCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી  .........$M$ થાય છે.
    View Solution
  • 8
    કયા પ્રવાહીનું મિશ્રણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે?
    View Solution
  • 9
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution
  • 10
    શુધ્ધ બેન્ઝિન $5.3^oC $ એ ઠરે છે. $4.49 $ બેન્ઝિનમાં $0.223\,g $ $C_6 H_5 CN_2 COOH$ નું દ્રાવણ $ 4.47^oC$  એ ઠરે છે.($K_f$ $= 5.12\,\,K\,Kg/mol$) તો આના પરથી શું કહી શકાય ?
    View Solution