ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ  ............. $\mathrm{litre}$ જણાવો.
  • A$8.33$
  • B$5.67$
  • C$6.33$
  • D$4.67$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
b
gm eq. of \(\mathrm{Ag}=\frac{108}{108}=1\)

\(\mathrm{gm}\) eq. of \(\mathrm{O}_{2}(\mathrm{g})=1\)

Volume of \(\mathrm{O}_{2}(\mathrm{g})=22.7 \times \frac{1}{4}=5.675\) litre

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઠારબિંદુમાં $0.186\,^oC$ નો ઘટાડો કરવા $500\, cc$ પાણીમાં દ્રાવ્ય કરવા પડતા યુરિયાનું દળ ........ $\mathrm{g}$ થશે. $(K = 1.86\,^oC/m)$
    View Solution
  • 2
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 3
    બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ $1:1$ ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન $25 ^o C$ જેટલુ અચળ ધારો.

    (અહીં : $25^o C$ પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન $= 12.8\, kPa,$ ટોલ્યુઇન $= 3.85 \,kPa$)

    View Solution
  • 4
    જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
    View Solution
  • 5
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 6
    $5 \, g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $250$ મિલી દ્રાવણની મોલારીટી શું હશે?
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution
  • 8
    $20^{\circ} {C}$ પર બેન્ઝીનનું બાષ્પદબાણ $70$ ટોર અને મિથાઈલ બેન્ઝીનનું $20$ ટોર છે. $20^{\circ} {C}$ પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર $.....\,\times 10^{-2}$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 9
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution
  • 10
    પાણી $(b.p.\,\,100\,^oC)$ અને $HCl\,(b.p.\,\,85\,^oC)$નું એઝિયોટ્રોપિક મિશ્રણ $108.5\,^oC$ ઊકળે છે, જ્યારે આ મિશ્રણ નિસ્યંદિત થાય છે ત્યારે શું મેળવવું શક્ય છે?
    View Solution