પાણીની $pH 7$ છે. જ્યારે કોઈ પણ પદાર્થ $Y$ એ પાણીમાં દ્રાવ્ય થાય તો $pH 13$ થશે. પદાર્થ $Y$ નો...... ક્ષાર.
Easy
Download our app for free and get startedPlay store
d
કારણ કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઈઝની $pH 7$  કરતાં વધુ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ અને $B$ કનશળીમાં અનુક્રમે $NH_4Cl$ અને $NaCl$ નું દ્રાવણ લેવામાં આવે છે. જો બંને કશનળીમાં $Mg(OH)_2$ નું દ્રાવણ ઉમેરતાં શું થશે ?
    View Solution
  • 2
    શુધ્ધ પાણીને પાત્રમાં લઇ તેને વાતાવરણના $CO_2$ સાથે રાખતા શોષાય છે. તો તેની $PH$....... થશે.
    View Solution
  • 3
    ......... ફેરફાર કરતા પાણીનો આયનીય ગુણાકાર વધે છે.
    View Solution
  • 4
    સાંદ્રતા '$C$',વિયોજન અંશ ' $\alpha$ ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( $K _{ eq }=$ સંતુલન અચળાંક) $A _2 B _3$ ના એક સાંદ્ર દ્રાવણ માટે $.........$
    View Solution
  • 5
    $Ca{F_2}\,\,({K_{sp}} = 1.7 \times {10^{ - 10}})$ના અવક્ષેપ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે નીચે પૈકી કોઈ એક સમાન કદ મિશ્રિત થાય.
    View Solution
  • 6
    નિર્બળ બેઈઝ $NH _4 OH$  વિરુદ્ધ પ્રબળ એસિડ $HCl$ ના $pH$-મિતિય (metric) અનુમાપન નો આલેખ કેવો દેખાય છે?
    View Solution
  • 7
    જો આયનિક સાંદ્રતા ........ તો અવક્ષેપ મળે છે.
    View Solution
  • 8
    એક લીટર સંતૃપ્ત દ્રાવણને બનાવવા નિષ્યંદિત પાણીમાં કેટલા ગ્રામ $CaC_2O_4$ દ્રાવ્ય થશે ? $CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.5 \times  10^{-9}$ મોલ$^2$ લીટર$^{-2}$ છે અને તેનો અણુભાર $128$ છે.
    View Solution
  • 9
    $0.01\,M\, Zn^{+2}$ અને $0.01\,M \,Cu^{2+}$ ધરાવતા દ્રાવણને $H_2S$ વાયુ પસાર કરતા સંતૃપ્ત બને છે. $S^{-2}$ ની સાંદ્રતા $8.1\times 10^{-21}$ $M$ છે તો $ZnS$ અને $CuS$ માટે $K_{sp}$ અનુક્રમે $ 3.0 \times 10^{-22}$ અને $8.0 \times10^{-36}$ છે તો દ્રાવણમાં નીચેનામાંથી કયું થશે ?
    View Solution
  • 10
    પાણીમાં $BaSO_4$ ની દ્રાવ્યતા $2.33 \times 10^{-3}$ ગ્રામ/લીટર છે તેનો દ્રાવ્યતા ગુણાકાર....... ($BaSO_4$ નો અણુભાર = $233$)
    View Solution