$HCl \,1 $ લીટર જલીય દ્રાવણ $ pH = 1$ માંથી $pH = 2 $ જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા.....$L$ લીટર પાણી ઉમેરવામાં આવે છે ?
  • A$0.1$
  • B$0.9$
  • C$2$
  • D$9$
Medium
Download our app for free and get startedPlay store
d
\(pH = 1\)                                     \( pH = 2\)

\(H^+ = 10^{-1}\) \(=\) \(N_1 \)           \(H^+ = 10^{-2}\) \(=\) \( N_2\)

\(N_1V_1 = N_2V_2   \)                \( 10^{-1 }\times V_1 \) \(=\) \(10^{-2 }\times V_2\)

\(V_2 = 10   \)                                પાણી નું કદ 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા બધાજ દ્રાવણોની સાંદ્રતા સમાન છે. તો નીચેનામાંથી કોના સમાનકદને મિશ્ર કરવાથી બફર દ્રાવણ મળશે.?

    $A = NH_4Cl$;     $ B = CH_3COONa$;      $ C = NH_4OH$;      $D = CH_3COOH$

    View Solution
  • 2
    દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) માટે કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 3
    ${25\,^o}C$ પર પાણીની $pH$ લગભગ ..... હશે?
    View Solution
  • 4
    સૂચક તરીકે ફીનોલ્ફથેલીન સાથેનો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ નો અનુંમાપન વક્ર નીચે આપેલ $..........$ છે.

    ફીનોલ્ફથેલીન = $4 \times 10^{-1}$ આપેલ $\log _2=0.3$

    ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે $.......$ છે.

    $A$. નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે.

    $B$. $pH =8.4$ પર રંગમાં ફેરફાર શરૂ થાય છે.

    $C$. તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે.

    $D$. એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.

    View Solution
  • 5
    $FeCl_3$ નું જલીય દ્રાવણનું એસિડિક ગુણધર્મ ....... ને સંબંધિત છે.
    View Solution
  • 6
    કયો આયન એસિડ ગુણધર્મ ધરાવતો નથી ?
    View Solution
  • 7
    $25$$^o$$C$ એ $AgCl$ નું $K_{sp}$ મૂલ્ય $1.8 \times  10^{-10}$ છે. જો દ્રાવણમાં $10^{-5}$ મોલ $Ag^+$ ઉમેરવામાં આવે તો $K_{sp}$ = .......
    View Solution
  • 8
    $CH_3COOH$ અને $HCN$ ના વિયોજન અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. તો $KCN\, (x_1)$ અને $CH_3COOK\, (x_2)$ ના જલવિભાજન અંશ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે ?
    View Solution
  • 9
    $5\,g$ એસિટિક એસિડ અને $7.5\,g$ સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ $500\, mL$ કરતા દ્રાવણની $pH$ શુ થશે?  $(K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)$
    View Solution
  • 10
    $2$ લીટર દ્રાવણની $pH$  ગણો કે જે $0.1 \,CH_3COOH$ અને ($CH_3COO)_2Ba$ ના સંદર્ભેં સાથે મળતી હોય છે. $K_a$ (એસિડીક એસિડ) = $1.8 \times 10^{-5}$.
    View Solution