$HCl \,1 $ લીટર જલીય દ્રાવણ $ pH = 1$ માંથી $pH = 2 $ જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા.....$L$ લીટર પાણી ઉમેરવામાં આવે છે ?
  • A$0.1$
  • B$0.9$
  • C$2$
  • D$9$
Medium
Download our app for free and get startedPlay store
d
\(pH = 1\)                                     \( pH = 2\)

\(H^+ = 10^{-1}\) \(=\) \(N_1 \)           \(H^+ = 10^{-2}\) \(=\) \( N_2\)

\(N_1V_1 = N_2V_2   \)                \( 10^{-1 }\times V_1 \) \(=\) \(10^{-2 }\times V_2\)

\(V_2 = 10   \)                                પાણી નું કદ 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25^{\circ} C$ એ નિર્બળ ઍસિડ $\left( pK _{ a }=4\right)$ અને નિર્બળ બેઇઝ $\left( pK _{ b }=5\right)$ના ક્ષારીય દ્રાવણની $pH$ ......  છે:
    View Solution
  • 2
    $0.01\,M\, Zn^{+2}$ અને $0.01\,M \,Cu^{2+}$ ધરાવતા દ્રાવણને $H_2S$ વાયુ પસાર કરતા સંતૃપ્ત બને છે. $S^{-2}$ ની સાંદ્રતા $8.1\times 10^{-21}$ $M$ છે તો $ZnS$ અને $CuS$ માટે $K_{sp}$ અનુક્રમે $ 3.0 \times 10^{-22}$ અને $8.0 \times10^{-36}$ છે તો દ્રાવણમાં નીચેનામાંથી કયું થશે ?
    View Solution
  • 3
    જો આયનિક સાંદ્રતા ........ તો અવક્ષેપ મળે છે.
    View Solution
  • 4
    $N{H_4}CN$ના જળ-વિભાજન અચળાંક માટે જે યોગ્ય સૂત્ર છે?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : બફર દ્વાવણ એ ક્ષાર અને એક એસિડ અથવા એક બેઈઝ નું મિશ્રણ છે ને કોઈ નિક્ષિત માત્રા (જથ્થા) માં મિશ્રિત થાય છે.

    વિધાન ($II$) : લોહી (રકત) એકુદરતી રીતે બનતું બરફ દ્વાવણ છે જેની $\mathrm{pH} \mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3{ }^{\ominus}$ સાંદ્રતાઓ દ્વારા (વડે) જાળવવામાં આવે છે.

    ઉપરના આપેલા વિધાનો ના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયાં જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    $K_h$ = $K_w$/$K_a$ નીચેના ...... ક્ષારને લાગુ પડે છે.
    View Solution
  • 7
    $Mg^{2+}$ એ $Al^{3+}$ કરતા...... છે.
    View Solution
  • 8
    નીચે આપેલામાંથી ક્યો સૌથી વધુ પ્રબળ બ્રોન્સ્ટેડ બેઈઝ છે ?
    View Solution
  • 9
    જો હાઇડ્રેઝિન $N_2H_4$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $9.6\times 10^{-9}$ હોય, તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1\,M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે ?
    View Solution
  • 10
    નીચેના વિધાનો ધ્યાનમાં લો.

    (a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.

    (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.

    (c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે. 

    (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.

    સાચા વિધાનો જણાવો.

    View Solution