પાણીનું બાષ્પીભવન.......
  • A
    પ્રક્રિયા કે જેમાં ઉષ્મા ઉત્સર્જાતી કે શોષાતી નથી.
  • B
    પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાથી પૂર્ણ થાય છે.
  • C
    ઉષ્માક્ષેપક ફેરફાર
  • D
    ઉષ્માશોષક ફેરફાર
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી માટે $\Delta {H_{vap}}$  મૂલ્ય $40.73\, kJ\, mol^{-1}$ અને $\Delta {S_{vap}}$ નુ મૂલ્ય $109\, J\,K^{-1}\,mol^{-1}$ છે. તો ક્યા તાપમાને પાણી તેની બાષ્પ સાથે સંતુલનમાં હશે ?
    View Solution
  • 2
    દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રની બહાર થાય છે. તેવું ધારતા કઈ પ્રક્રિયા $\Delta H$ = $\Delta U$ થશે ?
    View Solution
  • 3
    પ્રતિમોલ ઈથેનોલની બાષ્પાયન એન્થાલ્પી કેટલા ............ $\mathrm{kJ/mol}$ થશે ? $(b.p. = 79.5\,^oC$ અને $\Delta S$ $= 109.8 $ $JK^{-1}\, mol^{-1}$) છે.
    View Solution
  • 4
    પ્રક્રિયાનો સંતુલન અચળાંક કોની સાથે સંબંધિત છે?
    View Solution
  • 5
    જો પ્રણાલીનો એકમાંથી બીજી અવસ્થામાં થતાં રૂપાંતર દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે નહી તો તેવા પ્રક્રમને ...... કહે છે.
    View Solution
  • 6
    $25\,^oC$ એ મીથેનના દહન માટે $\Delta H$ અને $\Delta U$ માં થતો તફાવત કેટલો ?
    View Solution
  • 7
    નિર્જળ ઓકઝેલિક એસિડની દહન એન્થાલ્પી $x\,kcal\, mol^{-1}$ હોય, તો $2\, g$ ઓકઝેલિક એસિડના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા કેટલા કિલોકેલરી થશે ?
    View Solution
  • 8
    $27^o$ તાપમાને એક મોલ આદર્શ વાયુને પ્રતિર્વતી અને સમોષ્મી રીતે વિસ્તરવા દેવામાં આવે છે. જો આ પ્રણાલી વડે થતું કાર્ય $3\, KJ$ હોય તો આ વાયુનું અંતિમ તાપમાન ......$K$ હશે. ($C_v$ $= 20\,K/J$)
    View Solution
  • 9
    $27\,^oC$ એ $2$ મોલ આદર્શ વાયુ $10\, dm^3$ કદથી $100 \,dm^3$ કદમાં સમઉષ્મીય પ્રતિવર્તીં વિસ્તરણમાં કરે છે તો એન્ટ્રોપી ફેરફાર કેટલા .....$J\, mol^{-1}K^{-1}$ ?
    View Solution
  • 10
    જો $HCN$ અને $NaOH$ ની તટસ્થીકરણ એન્થાલ્પી ${-1} 2.13\, KJ/mol$ હોય તો $HCN$ ની આયનીકરણ એન્થાલ્પી ......  $KJ$ થશે.
    View Solution