Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
$27^o C$ તાપમાન અને $1.0 \times10^5$ $Nm^{-2}$ દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો $r.m.s.$ વેગ $200\;ms^{-1}$ છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે $127^o C$ અને $0.05 \times 10^5\;Nm^{-2}$ હોય, તો આ વાયુના અણુંઓનો $r.m.s$. વેગ $ms^{-1} $ માં શું થાય?
ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60°C$ એ હવા ભરવામાં આવે છે અને પાત્ર $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી હવાનો $1/4$ મો ભાગ બહાર નીકળી જાય છે તો $T$ ........ $^oC$ થાશે.