નિરપેક્ષ $T$ તાપમાને $2$ મોલ $He , 4$ મોલ ઓક્સિજન અને $1$ મોલ ઓઝોન વાયુનું મિશ્રણ બનાવેલું છે તો તેની કુલ આંતરિક ઊર્જા ........ $RT$ થશે
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0 \;K$ તાપમાને વાયુનો કયો ગુણઘર્મ શૂન્ય હોય?
    View Solution
  • 2
    ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવા માટે $160$ કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે $100^{\circ} C$ જેટલો ઠંડો પડતાં તે $240$ કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)
    View Solution
  • 3
    તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ $A$ અને $B$ છે, જેની સમાન સંખ્યા ઘનતા $2 \times$ $10^{25}\, / {m}^{3}$ છે. ${A}$ અને ${B}$ નો વ્યાસ અનુક્રમે $10\, \mathring A$ અને $5\, \mathring A$ છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. $A$ અને $B$ ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર $.....\,\times 10^{-2}$ થાય. 
    View Solution
  • 4
    એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ જેટલું મોલર દળ અને $1.4$ જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે $v$ જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( $R$ = universal gas constant)
    View Solution
  • 5
    $1$ $kg$ દળવાળા દ્વિ-પરમાણ્વિક વાયુનું દબાણ $8 \times 10^4$  $N/m^2$ છે.વાયુની ઘનતા $4$ $kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિને કારણે તેનામાં કેટલી ઊર્જા ($\times 10^4\; J$ માં) હશે ?
    View Solution
  • 6
    મુક્તતાના અંશ $f$ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?
    View Solution
  • 7
    ત્રિપરમાણ્યિ વાયુના મુકતાતાના અંશો $6.$ છે.વાયુ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનું $25\, J$ કાર્યમાં રૂપાંતર થાઇ છે.તો આપેલ ઉષ્મા ..... $J$
    View Solution
  • 8
    $27°C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $327°C$. કરવામાં આવે,તો વાયુનું નવું કદ
    View Solution
  • 9
    $11$ ગ્રામ $CO _{2}$ અને $14$ ગ્રામ $N _{2}$ નું મિશ્રણ કરવાથી મિશ્રણનો $\gamma$ કેટલો થાય ?
    View Solution
  • 10
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution