પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
  • A$S _{1} \times S _{2}$
  • B$S _{1} \, - \,S _{2}$
  • C$\frac{ S _{1}}{ S _{2}}$
  • D$S _{1}+ S _{2}$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આદર્શ વાયુ માટે ઉષ્મા એન્જિન $227^o C$ અને $127^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $6\, kcal$ ઉષ્માનું શોષણ કરે છે. કેટલી ઉષ્માનું ($kcal$ માં) કાર્યમાં રૂપાંતર થાય?
    View Solution
  • 2
    અચળ દબાણ $P$ એ વાયુનું કદ $ {V_1} $ થી વધારીને $ {V_2} $ કરવામાં આવે છે.તો વાયુ પર થતું કાર્ય?
    View Solution
  • 3
    કાર્નોટ એન્જિન $900\; \mathrm{K}$ અને $300 \;\mathrm{K}$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે.તે એક ચક્ર દરમિયાન $1200\; \mathrm{J}$ કાર્ય કરે છે તો એક ચક્ર દરમિયાન એન્જિન નીચા તાપમાને કેટલી ઉર્જા ($\mathrm{J}$ માં) મુક્ત કરશે?
    View Solution
  • 4
    વાયુની આંતરિકઊર્જા $U$ અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ
    View Solution
  • 5
    સમતાપી પ્રક્રિયાનો આલેખ કયો છે.
    View Solution
  • 6
    થર્મોડાયનેમિક તંત્ર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $ABCD$ ચક્રમાંથી પસાર થાય છે. આ ચક્રમાં વાયુ વડે છોડવામાં આવતી ઉષ્મા કેટલી હશે?
    View Solution
  • 7
    પુનઃસંયોજનનું મુલ્ય ક્યાં નીયમનાં આધાર પર હોય છે ?
    View Solution
  • 8
    પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
    View Solution
  • 9
    આદર્શ વાયુ $AB$ પ્રક્રિયામાં $50J$ ઉષ્માનું શોષણ કરે છે. $BC$ પ્રક્રિયામાં ઉષ્માની આપ-લે થતી નથી. $CA$ પ્રક્રિયામાં $70J$ ઉષ્મા ગુમાવે છે, $BC$ પ્રક્રિયામાં થતું કાર્ય $40J$ છે, $A$ આગળ આંતરિક ઊર્જા $1500J$ હોય,તો $C$ આગળ આંતરિક ઊર્જા ........ $J$ હશે.
    View Solution
  • 10
    થરર્મોડાઇનેમિકસ પ્રક્રિયામાં વાયુને $30J$ ઉષ્મા આપવાથી વાયુ દ્વારા થતુ કાર્ય $10J$ છે.શરૂઆતની આંતરિક ઊર્જા $40J$ હોય,તો અંતિમ આંતરિક ઊર્જા ....... $J$ થાય.
    View Solution