પડદા પરના એક બિંદુએ વ્યતિકરણ પામતા બે તરંગોનો પથ તફાવત, તરંગલંબાઈના $171.5 $ ગણો છે. જો પથ તફાવત $0.01029\, cm$  હોય, તો તરંગલંબાઈ........$\mathop A\limits^o $ શોધો.
  • A$4000$
  • B$6000$
  • C$7000$
  • D$9000$
Medium
Download our app for free and get startedPlay store
b
પથ તફાવત = \(171.5\) \(\lambda\)

\( = \,\,\,\frac{{343}}{2}\,\,\lambda \) 

= અર્ધ તરંગલંબાઈનો અયુગ્મ ગુણાક જે દર્શાવે છે કે, અપ્રકાશિત શલાકામળે છે. 

પ્રશ્ન પ્રમાણે \({\text{0}}{\text{.01029}}\,\,\, = \,\,\frac{{343}}{2}\,\,\lambda \,\,\,\, \Rightarrow \,\,\lambda \,\, = \,\,{\text{ }}\frac{{{\text{0}}{\text{.01029}}\,\,\, \times \,\,{\text{2}}}}{{{\text{343}}}}\)

\(\, = \,\,{\text{6 }}\, \times \,\,\,{\text{1}}{{\text{0}}^{{\text{ - 5}}}}\,\,{\text{cm}}\,\,\, \Rightarrow \,\,\lambda \,\, = \,\,\,{\text{6000}}\,\,\mathop {\text{A}}\limits^ \circ  {\text{ }}\)

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વક્રીભવનાંક $\mu =1.5$ અને જાડાઈ $ t =2.5 \times10^{-5} m$ ધરાવતા પારદર્શક માધ્યમને યંગના સ્લીટના પ્રયોગમાં સ્લીટ આગળ મૂકવામાં આવે છે. તો વ્યતિકરણ ભાત કેટલી ખસશે ($cm$ માં)?

    બે સ્લીટ વચ્ચેનું અંતર $ 0.5 \,mm $ અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર $100\, cm$ છે.

    View Solution
  • 2
    બે સ્ત્રોતને $2 \lambda$ જેટલા અંતરે રાખેલ છે. એક મોટી સ્ક્રીન તેમનો જોડતી રેખાથી લંબ છે. ( $\lambda=$ પ્રકાશની તરંગલંબાઈ) સ્ક્રીન પરના મહત્તમની સંખ્યા ........
    View Solution
  • 3
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત $\lambda$ હોય ત્યા તીવ્રતા $k$ હોય તો જ્યાં પથતફાવત $\frac{\lambda}{6}$ હોય ત્યા તીવ્રતા $\frac{n K}{12},$ છે. તો $n$ $=.........$
    View Solution
  • 4
    માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે $\beta $ ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક $n$ છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર .... 
    View Solution
  • 5
    પોલેરાઇઝર અને એનેલાઇઝર વચ્ચેનો ખૂણો $60^o$ છે. $A$ કંપવિસ્તાર ધરાવતો પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થતો હોય, તો એનેલાઇઝરમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર .......
    View Solution
  • 6
    એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta  = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
    View Solution
  • 7
    પ્રકાશના બે સુસંબદ્વ ઉદ્‍ગમો કઇ રીતે મેળવી શકાય છે?
    View Solution
  • 8
    રેખીય ધ્રુવીભૂત પ્રકાશમાં વિધુતક્ષેત્રનું મૂલ્ય
    View Solution
  • 9
    બે નિકોલ પ્રિઝમ $ 60^o$ ના કોણે એકબીજા સાથે ઝૂકેલા છે. તો તંત્રમાંથી પસાર થતા આપાત પ્રકાશના ટકા કેટલાક.......$\%$
    View Solution
  • 10
    જો હવા - ગ્લાસની સપાટી પર $(56.3°)$ ધ્રુવીભવન કોણ પ્રકાશ આપાત કરવામાં આવે, ત્યારે ગ્લાસમાં કયા......$^o$ ખૂણે વક્રીભવન થશે?
    View Solution