પોલેરાઇઝર અને એનેલાઇઝર વચ્ચેનો ખૂણો $60^o$ છે. $A$ કંપવિસ્તાર ધરાવતો પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થતો હોય, તો એનેલાઇઝરમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર .......
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલારાઇઝર પર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે.આપાતકિરણને અક્ષ તરીકે લઇને પોલારાઇઝરના એક પરિભ્રમણ દરમિયાન...
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.05\,mm$ અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $500\,nm$ છે પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ$........^o$
    View Solution
  • 3
    $2500\,\mathop A\limits^o $ અને $3500\,\mathop A\limits^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના બે સ્ત્રોતનો ઉપયોગ યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં એકસાથે થાય છે. આ બે તરંગલંબાઈ ની કયા ક્રમની શલાકા એકબીજા સાથે એકરૂપ થશે?
    View Solution
  • 4
    $I_0$ તીવ્રતા ધરાવતા પ્રકાશ માટે પોલેરોઈડ $45^o$ ના કોણે ગોઠવેલો છે. તો હવે ધ્રુવીભવન પછી પોલેરોઈડમાંથી પસાર થતા પ્રકાશ માટે તીવ્રતા .....
    View Solution
  • 5
    બે વ્યતિકરણ પામતા તરંગોની તીવ્રતાઓનો ગુણોત્તર $9:1 $છે, તો પરિણામી તરંગનો મહત્તમ કંપવિસ્તાર અને ન્યૂનત્તમ કંપવિસ્તાર નો ગુણોત્તર ........
    View Solution
  • 6
    વ્યતિકરણમાં ઊર્જા...
    View Solution
  • 7
    જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખUચાયેલા હોય છે..
    View Solution
  • 8
    યંગ પ્રયોગમાં $interfering\,beam$ માંથી કોઇ એકમાં $7\,micron$ ની જાડાઈની શીટ અને $\mu=1.6$ ની શીટ મૂકવામાં આવે, તો મધ્યની શલાકા એ $7\,m$ પ્રકાશિત શલાકાની જગ્યા લે છે. વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\mathring A$
    View Solution
  • 9
    જ્યારે $10^{-4}\, cm$ જાડાઈ અને $1.4$ વક્રિભવનાંકવાળી તેલની પટ્ટી પર સફેદ પ્રકાશ આપાત કરવામા આવે ત્યારે પ્રકાશની પરાવર્તિત ગોઠવણમા ..... $\mathring A$ તરંગલંબાઈ કોવા મળશે નહી ?
    View Solution
  • 10
    ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________
    View Solution