પોલો અને ઘન ગોળાના દળ અને જડત્વની ચાકમાત્રા સમાન હોય,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $l$ લંબાઇની અને $M$ દળની લાકડી એક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $v$ વેગથી ગતિ કરતો એક $ m$ દળનો દડો આકૃતિમાં દર્શાવ્યામુજબ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી દડો સ્થિર થાય તો તેનું દળ કેટલું હશે ?
    View Solution
  • 2
    $1 \,kg$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $\omega$ જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ $O$ ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય $\frac{a}{3} R^{2} \omega$ છે. $a$ નું મૂલ્ય ............. હશે.
    View Solution
  • 3
    $X-Y$  સમતલમાં આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતી $X$ અક્ષ પર મુકેલી છે $X$ અક્ષ ને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
    View Solution
  • 4
    એક તરવેયો કોઈ ઉંચાઈથી નદીમાં ફૂદકો મારતી વખતે હવામાં સરળતાથી લૂપ બનાવે છે. જો તે,
    View Solution
  • 5
    જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વગર તેનું કદ એકાએક તેના હાલના કદનું $1/64$ ($i$ ભાગનું) થઈ જાય, તો પૃથ્વી પરના દિવસનો સમય ..... કલાક થાય.
    View Solution
  • 6
    એક પૈડું જમીન પર $2\ m/s$ ની ઝડપથી ગબડે છે. તો પૈડાના સમક્ષીતિજ વ્યાસના અંતિમ બિંદુઓનો વેગ કેટલો હોય?
    View Solution
  • 7
    સમાન દળ $M$ અને ત્રિજ્યા $R$ ઘરાવતો એક ઘન નળાકાર અને ઘન ગોળો $h$ ઊંંચાઈ ઘરાવતા ઢળતા ફાચર આકારના સમતલ ઉપર, ઉપરથી તળિયા તરફ ગબડે છે. નળાકારના વેગ અને ગોળાના વેગનો ગુણોત્તર $..........$ થશે.
    View Solution
  • 8
    એક પોલો ગોળો તેની સંમિત અક્ષને સમાંતર (અનુલક્ષીને) એક સમતલ સપાટી ઉપર ગબડે છે તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિઉર્જાનો ગુણોતર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .હશે.
    View Solution
  • 9
    $M=4 \,kg$ દળ અને $R=10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. $m =2 \,kg$ દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. $N$ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $a$ ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર $O$ થી $d=\frac{a}{2}$ અંતરે $l =\frac{ a }{2}$ લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું  દ્રવ્યમાન કેન્દ્ર $O$ બિંદુથી $-\frac{a}{X},$ અંતરે હોય તો $X$(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
    View Solution