પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો $I$ થી $III$ પૈકી કયા વિધાન(નો) સાચા છે ?

$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.

$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.

$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.

JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
Active transport proteins exchanges $Na^+$ ions for $K^+$ ions across the plasma membrane of animal cells.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે શક્ય બંધનકર્તાબાજુ  ધરાવતો ન્યુક્લિક એસિડનો આધાર કયો છે ?
    View Solution
  • 2
    ચરગાફનો નિયમ બતાવે છે કે સજીવોમાં .........
    View Solution
  • 3
    $RNA........ $ ધરાવે છે.
    View Solution
  • 4
    વિટામીન $\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}$ અને $K,$ પૈકી કેટલા વિટામીન આપણા  શરીરમાં સંગ્રહ પામે છે.
    View Solution
  • 5
    ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરતું હોર્મોન કયું છે ?
    View Solution
  • 6
    ગ્લાયસીન, લ્યુસીન, એસ્પાર્ટીક એસિડ અને હિસ્ટાડાઇન દરેકના એક પરમાણુની પ્રક્રિયાઓ દ્વારા સાંશ્લેષિત પેપ્ટાઇડમાં $.....$ પેપ્ટાઇડ બંધન હશે.
    View Solution
  • 7
    ગ્લુકોઝ અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી ?
    View Solution
  • 8
    જનીન ક્યા અણુનો એક ભાગ છે?
    View Solution
  • 9
    પ્રોટીનના બંધારણમાં ક્યુ માળખુ હોય છે?
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યો પ્રોટીયોલિટિક ઉત્સેચક છે?
    View Solution