પ્રાણાલીનું કદ અચળ ધારતાં સંતુલને ક્રીપ્ટોન $(Kr)$ વાયુ ઉમેરતા શું અસર થાય છે ?
  • Aજો $ n = 0$, તો પ્રતિગામી પ્રક્રિયા થાય છે.
  • Bજો $n = + ve$ પુરોગામી પ્રક્રિયા થાય છે.
  • Cજો $ n = -ve$ પુરોગામી પ્રક્રિયા થાય છે.
  • D$n $ નું મૂલ્ય પર કંઈ અસર થતી નથી.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ, $\overline{\mathrm{C}}_{\mathrm{v}}=\frac{5}{2}$ $R$. જ્યાં સુધી કદ બમણું ન થાય ત્યાં સુધી $1 \mathrm{~atm}$ ના અયળ દબાણ વિરુદ્ધ સમોષ્મી (રુધ્ધોષ્મી) વિસ્તરણ થાય છે. જો પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $298 \mathrm{~K}$ અને $5 \mathrm{~atm}$ હોય તો અંતિમ તાપમાન ........... $\mathrm{K}$ છે. (નજીકનો પૂર્ણાક)

    [અચળ કદે મોલર ઉષ્માક્ષમતા $\bar{c}_{\mathrm{v}}$ છે]

    View Solution
  • 2
    અચળ દબાણમાં બરફ સાથે સંતુલનમાં પાણીની મોલર ઉષ્મા ક્ષમતા છે
    View Solution
  • 3
    એક પ્રક્રિયામાં $\Delta H = 200\,J\,mo{l^{ - 1}}$ અને $\Delta S = 40\,J{K^{ - 1}}\,mo{l^{ - 1}}$ છે. નીચે આપેલી કિંમતો પૈકી કોઈ ઓછામાં ઓછું તાપમાન પસંદ કરો કે જેનાથી ઉપર પ્રક્રિયા......$K$ સ્વયંભૂ થશે?
    View Solution
  • 4
    જો $\Delta {H_{O - H}}$ નુ મૂલ્ય $109\, kcal\, mol^{-1}$ હોય, તો ${H_{\left( g \right)}}$ છે અને ${O_{\left( g \right)}}$ માંથી એક મોલ પાણીનુ સર્જન ............ સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 5
    $290\, K$ તાપમાને અને અચળ કદે $CO$ ના દહનની ઉષ્મા $- 280.5\,kJ$ હોય, તો અચળ દબાણે તેના દહનની ઉષ્મા કેટલા .....$kJ$ થશે ?
    View Solution
  • 6
    સ્પ્રિંગના સંકોચન દરમિયાન $10\,kJ$ કાર્ય થાય છે અને $2\,kJ$ ઉષ્મા તરીકે પર્યાવરણમાં મુક્ત થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ ($kJ$ માં) જણાવો.
    View Solution
  • 7
    એક મોલ આદર્શવાયુ કે જેના માટે $C_v = (3/2)\,R$ છે તેને $1\,atm$. ના અચળ દબાણે $25\,^oC$ થી $100\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે. તો $\Delta H$......$cal$ થશે.
    View Solution
  • 8
    $q = - w$ ....... માટે સાચુ નથી.
    View Solution
  • 9
    $NH_4OH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-51 .46\,kJ\,mol^{-1}$ અને $NaOH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણ એન્થાલ્પી $-55. 90\,kJ\,mol^{-1}.$ છે. તો $NH_4OH$ ની આયનીકરણ ઊર્જા ......$kJ\,mol^{-1}$
    View Solution
  • 10
    $\Delta U$ નીચેના પૈકી કોને સમાન થશે ? 
    View Solution