પ્રિઝમના પ્રયોગમાં સુસંબદ્ધ તરંગો નીચેનામાંથી કઈ ઘટના દ્વારા મેળવવામાં આવે છે?
  • A
    વક્રીભવનાંક
  • B
    પરાવર્તન
  • C
    વ્યતિકરણ
  • D
    વિવર્તન
Easy
Download our app for free and get startedPlay store
a
 બાય પ્રિઝમમાં વક્રિભવનના કારણે સુસંબદ્બ સ્ત્રોતો મળે છે. કે જે તરંગ અગ્રના વિભાજનથી  હોય છે. ઉત્પન્ન થતા સ્ત્રોતો આભાસી હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સથી $15\, cm$ દૂર પદાર્થ મૂકેલો છે. લેન્સની બીજી બાજુ  લેન્સની કેન્દ્રલંબાઈ જેટલા અંતરે બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકેલો છે. જેથી પ્રતિબિંબ પદાર્થને છેદે છે. તો બહિર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ.......$cm$ થશે?
    View Solution
  • 2
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ માધ્યમમાં પ્રકાશની ગતિ

    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
    View Solution
  • 4
    એક માણસ $40\,\, cm$ થી વધુ અંતરે મૂકેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકાતો નથી. તેને કેવા પાવરના લેન્સની સલાહ આપેલી હશે?
    View Solution
  • 5
    જો પ્રિઝમકોણ $60^{\circ}$ અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા .....$^o$ થશે?
    View Solution
  • 6
    જો વસ્તુ અને સમતલ અરીસો બંને એકબીજા તરફ $v$ ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
    View Solution
  • 7
    $10\, cm$ નો નાનો પદાર્થ અરીસાના સામે રાખેલો છે. માણસ પદાર્થની પાછળ અરીસાથી $30\, cm$ દૂર ઊભો રહી પદાર્થના પ્રતિબિંબને જુએ છે. તે પ્રતિબિંબ પર કેટલા.......$cm$ અંતરે પોતાની આંખો કેન્દ્રિત કરે છે.
    View Solution
  • 8
    એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
    View Solution
  • 9
    પાતળા બહિર્ગોળ લેન્સ માટે વક્રતાત્રિજ્યા અનુકુમે $15 \mathrm{~cm}$ અને $30 \mathrm{~cm}$ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક. . . . . . . હશે.
    View Solution
  • 10
    લઘુ દ્રષ્ટિ માટે દૂરનું બિંદુ $40\, cm$ અંતરે છે. ખામી નિવારવા માટે કેટલા પવારનો લેન્સ પહેરવો પડે?
    View Solution