ઝેનર ડાયોડનો ઉપયોગ શાના માટે થાય છે?
  • A
    રેક્ટિફિકેશન
  • B
    સ્ટેબિલાઈઝેશન
  • C
    એમ્પ્લિફિકેશન 
  • D
    દોલકમાં દોલનો ઉત્પન્ન કરવા
AIPMT 2005, Easy
Download our app for free and get startedPlay store
b
Zener diode is used for stabilisation while p-n junction diode is used for rectification.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સ્થિતિમાન વિભાજક પરિપથને $20 \mathrm{~V}$ ના $DC$ ઉદગમ, $1.8 \mathrm{~V}$ પર પ્રકાશિત થતી $LED$ (લાઈટ એમિંટિંગ ડાયોડ) અને $3.2 \mathrm{~V}$ બ્રેક ડાઉન વોલ્ટેનના ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર ($PR$) ની લંબાઈ $20 \mathrm{~cm}$છે. $PQ$ ની ન્યૂનતમ લંબાઈ જેને લીધે $LED$ પ્રકાશીત થવાની શરૂ કરે તે. . . . . . $\mathrm{cm}$ છે.
    View Solution
  • 2
    $AND$  ગેટ બનાવવા માટે કેટલા લઘુતમ $NAND $ ગેટ વાપરવા પડે?
    View Solution
  • 3
    સીલીકોન ટ્રાન્ઝીસ્ટરમાં $7.89\, mA$ એમીટર પ્રવાહમાં ફેરફાર કરતાં $7.8 \,mA$ કલેક્ટર પ્રવાહ મળે છે. તો બેસ પ્રવાહમાં ક્યો ફેરફાર કરતાં જરૂરી સમતુલ્ય કલેક્ટર પ્રવાહ મળે ?
    View Solution
  • 4
    $P$  પ્રકારનો અર્ધવાહક .......
    View Solution
  • 5
    બાયસિંગ કર્યા વગરના $p-n$ જંકશનમાં, હોલ $p-$ વિસ્તારમાંથી $n-$ વિસ્તારમાં વિસરણ (Diffuse) પામે છે કારણ કે, 
    View Solution
  • 6
    અર્ધવાહકમાં ઇલેકટ્રોનની સંખ્યા $n_e$ અને ડ્રિફટ વેગ $v_d$ હોય,તો તાપમાનના વધારા સાથે.......
    View Solution
  • 7
    $2.5 \;eV$ બેન્ડ-ગેપ ધરાવતા અર્ધવાહકમાંથી $p-n$ ફોટો ડાયોડ બનાવેલ છે, તે કઇ તરંગલંબાઇના સિગ્નલને પારખી શકશે?
    View Solution
  • 8
    ઝેનર ડાયોડમાં રીવર્સ બાયસમાં બ્રેક ડાઉન કોનાં કારણો થાય છે ?
    View Solution
  • 9
    નીચેના પરિપથમાં બે $NOT$ ગેટ અને એક $NOR$ ગેટ છે આ પરિપથ ગેટને સમતુલ્ય હશે?
    View Solution
  • 10
    $NOR $ ગેટ મેળવવા માટે, ઓછામાં ઓછા કેટલા $NAND $ ગેટ જોઈએ ?
    View Solution