$2 $ વોલ્ટની એક બેટરી એક ડાયોડને ફોરવર્ડ બાયસ પૂરું પાડે છે. પરંતુ $0.5$ વોલ્ટ જેટલો વોલ્ટેજ ડાયોડમાં વહેતા પ્રવાહથી મુક્ત છે. $10 mA$ કરતાં વધારે પ્રવાહ પ્રવાહ ગેઈન, મોટો ઊર્જા વ્યય કરે અને ડાયોડને નુકસાન કરે છે. જો ડાયોડમાં $5 mA$ પ્રવાહ જોઈતો હોય તો, શ્રેણી પરિપથ કેટલો અવરોધ જોડવો જોઈએ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેઝ વિદ્યુતપ્રવાહ $100 \mu$A છે અને ક્લેક્ટર વિદ્યુતપ્રવાહ $3mA$ છે. બેઝ વિદ્યુતપ્રવાહ માં $20 \mu A$  નો બદલો કરતાં ક્લેક્ટર પ્રવાહમાં વિદ્યુતપ્રવાહમાં મળે છે. તો $\beta_{a.c}$ ........છે.
    View Solution
  • 2
    અર્ધવાહકમાં હોલ કોના કારણે હોય?
    View Solution
  • 3
    બે $npn$ ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો $0\,Volts$ ખોટું અને $5\, Volts$ સાચું દર્શાવતો હોય તો $C$ પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
    View Solution
  • 4
    વિધાન $-1$ : શુધ્ધ અર્ધવાહક માટે અવરોધનો તાપમાનગુણાંક ઋણ હોય છે

    વિધાન $-2$ : તાપમાંન વધારતા કન્ડકશન બેન્ડમાં વધારે વિજભાર વાહકો મુક્ત થાય છે

    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલાં છે.

    વિધાન $I:$ ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે.

    વિધાન $II:$ ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 6
    આપેલ એમ્પ્લિફાયરમાં $npn$ ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. $800 \,\Omega$ ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ $0.8 \;V$ છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક $0.96$ અને પરિપથનો ઇનપુટ અવરોધ $192 \,\Omega$ હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 7
    આપેલ $DC$ વૉલ્ટેજ ધરાવતા પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ $ 6\,V$ છે.જો ઈનપુટ વૉલ્ટેજ $10\, V$ થી $16\, V$ સુધી બદલાતો હોય તો ઝેનર ડાયોડમાથી મહત્તમ કેટલા .....$mA$ પ્રવાહ વહી શકે?
    View Solution
  • 8
    હાફવેવ રેક્ટિફાયરમાં ઈનપુટ આવૃતિ $50\, Hz$ હોય તો આઉટપુટ આવૃતિ ........ $Hz$
    View Solution
  • 9
    ફોટોડાયોડનો ઉપયોગ દશ્ય સિગ્નલ નોંધવા માટે થાય છે. આ ડાયોડો હંમેશા રિવર્સ બાયસ્ સ્થિતિમાં જ વાપરવામાં આવે છે. કારણ કે
    View Solution
  • 10
    નીચે ચાર લોજીક સંજ્ઞાઓ આપેલી છે. એમાંથી અનુક્રમે $OR, NOR $ અને $NAND $ ગેટસ માટે કઈ સંજ્ઞાઓ છે?
    View Solution