પરઝેન્થેટ આયન $(XeO_6^{4-})$ ને સંબંધિત સાચું વિધાન કયું છે ?
  • A
    તે ધ્રુવીય સ્પીસિસ છે 
  • B
    તે સમતલીય સ્પીસિસ છે 
  • C$'Xe-O'$ ના બંધ નો ક્રમ  $1.33$
  • D
    આણ્વિય આયનમાં એક પ્રકારનો  બંધ કોણ હોય છે
Advanced
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હિલિયમના સંદર્ભમાં નીચેના પૈકી કયુ વિધાન ખોટુ છે ?
    View Solution
  • 2
    નીચે પૈકી જે સૌથી વિસ્ફોટક છે?
    View Solution
  • 3
    એક મોલ પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડના જળવિભાજનથી શું નિપજશે?
    View Solution
  • 4
    નીચે આપેલા પૈકી કે જેની પ્રકૃતિ અનુચુંબકીય છે તેવા ઓકસાઇડ(ડો)ની સંખ્યા શોધો. $Na _{2} O , KO _{2}, NO _{2}, N _{2} O , ClO _{2}, NO , SO _{2}, Cl _{2} O$
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.

    વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    એમોનિયાનુ જલીય દ્રાવણ .........ધરાવે છે.
    View Solution
  • 7
    જ્યારે એક બાષ્પને, વાતાવરણમાં દબાણે $25\,^oC$ તાપમાનથી ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ઘેરો થતો જોવા મળે છે અને પછી જ્યારે તાપમાન $160\,^o C$ થી વધારવામાં આવે છે ત્યારે રંગ ઝંખો થાય છે . $600\,^o C$ તાપમાને બાષ્પ લગભગ રંગહીન થાય છે પરંતુ જ્યારે આ તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે તેનો રંગ ઘેરો થતો જાય છે તો આ બાષ્પ શેની હશે?
    View Solution
  • 8
    $PCl _{5}$ એકદમ જાણીતું છે, પરંતુ $NCl _{5}$ નથી, કારણ કે-
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A:$ પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે.

    કારણ $R$ : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે.

    ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 10
    આર્ગોનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી?
    View Solution