પ્રકાશનાં કોર્પ્યુસ્કુલર સિદ્ધાંત મુજબ પ્રકાશની ઝડપ
  • A
    માધ્યમથી સ્વતંત્ર છે
  • B
    શૂન્યઅવકાશ કરતા પાણીમા વધુ છે
  • C
    પાણી કરતા શૂન્યઅવકાશમા વધુ છે
  • D
    પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે
Medium
Download our app for free and get startedPlay store
b
(b)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ $P$ આગબ $30^{\circ}$ ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) $B C$ મે સમાંતર ગતિ કરે છે અને $A C$ બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
    View Solution
  • 2
    એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
    View Solution
  • 3
    પ્રિઝમનો પ્રિઝમકોણ $60^o $ અને વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો લઘુત્તમ વિચલનકોણ .......$^o$ થાય?
    View Solution
  • 4
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $60cm$ અને $10cm$ છે. તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 5
    $0.15\, m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુ આભાસી પ્રતિબિંબ રચાય છે,  કદ વસ્તુના કદ કરતા બમણુ છે. અરીસાની સાપેક્ષમાં વસ્તુ સ્થાન ......... $cm$ છે.
    View Solution
  • 6
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
    View Solution
  • 7
    સામાન્ય ગોઠવણમાં દૂરબીન માટે દૂરબીનની લંબાઈ $27\, cm$ છે. સામાન્ય ગોઠવણીએ દૂરબીનનો મોટવણી પાવર $8$ છે. તો વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી છે ?
    View Solution
  • 8
    અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે. તેને $\mu _1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. જો લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે અને $\mu _1 > \mu $ હોય તો બહાર આવતા કિરણનો પથ કેવો હશે?
    View Solution
  • 9
    $1.5$ વક્રીભવનાંકના કાંચમાં હવાનો પરપોટો છે, તેને એક બાજુથી જોતાં $5\;cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $2\;cm$ એ દેખાય છે.તો કાંચની જાડાઇ કેટલા $cm$ હશે?
    View Solution
  • 10
    પ્રિઝમનો પ્રિઝમ કોણ $40°$ છે. પ્રકાશનું કિરણ $38°$ એ આપાત થાય છે અને ન્યૂનત્તમ વિચલન અનુભવે છે. તો ન્યૂનત્તમ વિચલન કોણ ........$^o$ થશે.
    View Solution