સામાન્ય ગોઠવણમાં દૂરબીન માટે દૂરબીનની લંબાઈ $27\, cm$ છે. સામાન્ય ગોઠવણીએ દૂરબીનનો મોટવણી પાવર $8$ છે. તો વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી છે ?
  • A$24 \,cm , 3 \,cm$
  • B$27 \,cm , 8 \,cm$
  • C$12 \,cm , 6 \,cm$
  • D$27 \,cm , 9 \,cm$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

For normal adjustment \(m=\frac{f_0}{f_e}\) and \(L=f_0+f_\theta\)

\(8=\frac{f_0}{f_e}\)

\(f_0=8 f_e\)

From \(27=f_0+f_e\)

\(27=8 f_e+f_e\)

\(f_e=3 \,cm\)

\(f_0=24 \,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાદા માઇક્રોસ્કો ની મોટવશક્તિ $6$ હોય,તો બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 2
    વસ્તુને પ્રવાહીમાં ડુબાડતાં વસ્તુ કયારે દેખાય નહી
    View Solution
  • 3
    $15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
    View Solution
  • 5
    પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે $45^{\circ}$ ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી $15^{\circ}$ ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 6
    તમારા મિત્રને આંખમાં ખામી છે તે દૂર રહેલી જાળીને ઝાંખી અનિયમિત અને વિકૃત જોઇ શકતા હોય તો તેની કઈ ખામી હોય?
    View Solution
  • 7
    લેમ્પને દિવાલથી $6.0 m$ દૂર મૂકેલો છે. લેન્સને લેમ્પ અને દિવાલની વચ્ચે દિવાલથી $4.8\;m$ દૂર અંતરે મૂકેલ છે. દિવાલ પર લેમ્પની વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબની મોટવણી ......છે.
    View Solution
  • 8
    એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં $0.2$ ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર $...........$ થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $=3 \times 10^8\,m s ^{-1}$ અને આપેલ માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
    View Solution
  • 9
    કાચ અને અરીસાનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અનુક્રમે $3/2$ અને $4/3$ છે. તો કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક ......છે.
    View Solution
  • 10
    બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
    View Solution