પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
  • A${\sin ^{ - 1}}(\sin \,r)$
  • B${\sin ^{ - 1}}\,(\tan r')$
  • C${\sin ^{ - 1}}\,(\tan i)$
  • D${\tan ^{ - 1}}(\sin i)$
AIPMT 1996,IIT 1983,JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
(c) \(_D{\mu _R} = \frac{{\sin i}}{{\sin r'}}{ \Rightarrow _R}{\mu _D} = \frac{{\sin r'}}{{\sin \;i}} = \frac{1}{{\sin C}}\)

\( \Rightarrow \sin C = \frac{{\sin i}}{{\sin (90 - r)}} = \frac{{\sin i}}{{\cos r}} = \frac{{\sin i}}{{\cos i}}\) (as \(\angle i = \angle r\)) 

\(\Rightarrow \sin C = \tan i \Rightarrow C = {\sin ^{ - 1}}(\tan i)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વિદ્યાર્થીં બહિર્ગોળ લેન્સથી $'u' $ અંતરે વસ્તુ પિનનુ $'v'$ અંતરે પ્રતિબિંબ મેળવીને કેન્દ્રલંબાઈ માપે છે અને પિનના પ્રતિબિંબનું અંતર $ 'v'$ પામે છે. $'u'$ અને $ 'v' $ વચ્ચેનો આલેખ કેવો મળશે?
    View Solution
  • 2
    જો મોટવણી $-0.5$ હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ...... .  (સેમી માં)
    View Solution
  • 3
    $1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.
    View Solution
  • 4
    એક સમતલ બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે.આ લેન્સની વક્રસપાટીની વક્રતાત્રિજયા $60\,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 7
    સમતલ અરીસો તમારા તરફ $10\,cm/sec$ ના વેગથી આવતો હોય,તો તમારા પ્રતિબિંબનો વેગ કેટલા ......$cm/sec$ થાય?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 10
    બે સમતલ અરીસા એકબીજાથી $45^o$ ના ખૂણે છે. જો પદાર્થને તેમની વચ્ચે મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution