પ્રકિયા $N{H_4}H{S_{(s)}}\, \rightleftharpoons \,N{H_{3(g)}}\, + \,{H_2}{S_{(g)}}$ માટે જો $105\,^oC$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12\,atm$ હોય, તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.
  • A$0.56$
  • B$1.25$
  • C$0.31$
  • D$0.63$
Diffcult
Download our app for free and get startedPlay store
c
\(NH _4 HS _{( s )} \rightleftharpoons NH _{3( g )}+ H _2 S _{( m }\)

ધારો કે સંતુલને \(P _{ NH _3}= P _{ H _2 S }= x\)

\(P _{ NH }+ P _{ H , 5}= x + x =1.12 \therefore x =0.56\)

\(\begin{aligned} K _{ P } = P _{ NH _3} \times P _{ I _2 S } \\ = x \times x =(0.56)^2 \\ =0.3136 \end{aligned}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇ પ્રક્રિયા માટે $K_p > K_c$ હોય, તો પુરોગામી પ્રક્રિયાની તરફેણ  ..... દ્વારા થાય છે. $(T > 15\, K)$
    View Solution
  • 2
    પ્રક્રિયા $CO_{(g)} + Cl_{2(g)} $ $\rightleftharpoons$ $ COCl_{2(g)}$  $K_p$ / $K_c$ ની કિમત ......... થાય
    View Solution
  • 3
    પ્રક્રિયા ${C_{(s)}}\, + \,C{O_{2(g)}}\, \rightleftharpoons \,2C{O_{(g)}}$ માટે સંતુલને $25\% \,CO_2$ નુ $CO$ માં રૂપાંતર થતુ હોય અને સંતુલન દબાણ $12\,atm$ હોય, તો સંતુલને $CO_2$ આંશિક દબાણ............$atm$ થશે.
    View Solution
  • 4
    ઉંચા તાપમાને $500 \,ml$ બાષ્પાયન પાત્રમાં બે મોલ એમોનિયા રાખવામાં આવે છે તો વિઘટન પ્રક્રિયા $2NH_{3(g)} $ $\rightleftharpoons$ $ N_{2(g)} + 3H_{2(g)}$ - સંતુલને $NH_3\, 1$ મોલ બને તો $K_c$ =.......
    View Solution
  • 5
    નીચેની ત્રણ પ્રક્રિયાઓ $(i), (ii)$ અને $(iii)$ માટે સંતુલન અચળાંક આપેલા છે. 

    $(i)\,CO(g)+ H_2O(g) \rightleftharpoons  CO_2(g)+H_2(g)\,;\,K_1$

    $(ii)\,CH_4(g)+H_2O(g) \rightleftharpoons  CO(g)+3H_2(g)\,;\,K_2$

    $(iii)\,CH_4(g) + 2H_2O(g) \rightleftharpoons CO_2(g)+ 4H_2(g)\,;\,K_3$

    View Solution
  • 6
    પ્રક્રિયા ${H_2} + {I_2} = 2HI$ માટે ${H_{2\,}},\,{I_2}$ અને $HI$ ની સંતુલને સાંદ્રતા અનુક્રમે $8.0$, $3.0$ અને $28.0$ મોલ$/$લિટર છે, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું થશે?
    View Solution
  • 7
    રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિગામી પ્રક્રિયા માટે દર અચળાંક $7.5 \times  10^{-4}$ અને સંતુલન અચળાંક $1.5$ છે. પુરોગામી પ્રક્રિયા માટે દર અચળાંક ....... થશે.
    View Solution
  • 8
    $A + B $ $\rightleftharpoons$ $ C + D$ રાસાયણિક સંતુલનમાં જ્યારે બે પ્રક્રિયકના દરેકના એક મોલ મિશ્ર કરવામાં આવે જેથી દરેકના $0.4 $ મોલ નિપજ બને છે, તો સંતુલન અચળાંકની ગણતરી ....... થશે.
    View Solution
  • 9
    $A $ $\rightleftharpoons$ $ 1/2 B + C$ આપેલ બાષ્પઘનતાના સંદર્ભમાં પ્રક્રિયાનો વિયોજન અંશ......દ્વારા મળે.
    View Solution
  • 10
    પ્રકિયા $2{A_{(g)\,}}\, + \,{B_{(g)}}\, \rightleftharpoons \,3{C_{(g)}}\, + \,{D_{(g)}}$ મુજબ એક ફ્લાસ્કમાં $A$ અને $B$ દરેકના બે મોલ લેવામાં આવ્યા છે. તો પ્રણાલી જ્યારે સંતુલન પ્રાપ્ત કરે ત્યારે નીચેના પૈકી ક્યુ હંમેશા સાચુ થશે ?
    View Solution