પ્રક્રિયા $2N_2O_5\,(g) \to  4NO_2\,(g) + O_2\,(g)$ એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત $N_2O_5$ ધરાવતા પાત્રના દબાણમાં $30$ $min$ એ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો $60$ $min$ બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો) 
JEE MAIN 2015, Advanced
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તાપમાનમાં પ્રતિ $10\,^o  C$ નો વધારો કરતા એક પ્રક્રિયાનો વેગ બે ગણો થાય છે. જો તાપમાનમાં $50\,^o  C$ નો વધારો કરવામાં આવે, તો પ્રક્યિાનો વેગ લગભગ .......... ગણો વધશે.
    View Solution
  • 2
    ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A\rightarrow B$ ની સક્રિયકરણ ઊર્જા  $15\,\,K\,cal/mol$ છે અને પ્રક્રિયાની ઉષ્મા $5 \,\,K\,cal/mol$ છે. તો $B \rightarrow A $ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ......... $K\,cal/mol$ થશે.
    View Solution
  • 3
    નીચેની બે પ્રક્રિયાઓ માટે, કયુ વિધાન સાચું  છે?
    View Solution
  • 4
    શૂન્ય ક્રમની કોઇ એક પ્રક્રિયા માટે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા $ 2.0\, M$ હોય ત્યારે પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $1$ કલાક છે. તો પ્રક્રિયકની સાંદ્રતા $0.50\, M$ થી $0.25\, M$ થવા ....... કલાક લાગશે.
    View Solution
  • 5
    $2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.
    View Solution
  • 6
    $A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર બમણો થશે જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય, તો દર ફરીથી બમણો થશે જ્યારે $A $ અને $ B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો ક્રમ ...... થશે.
    View Solution
  • 7
    જો ${t_{\frac{1}{4}}}$ એ પ્રક્રિયકની  સાંદ્રતા મૂળ સાંદ્રતા ઘટીને $\frac{3}{4}$ જેટલી થવા લાગતો સમય હોય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $K$ હોય, તો ${t_{\frac{1}{4}}}$ ........ થાય.
    View Solution
  • 8
    પ્રક્રિયા  $ A  + B \rightarrow $ નિપજ માટે જો $ A$  ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.
    View Solution
  • 9
    જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર હોય તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
    View Solution
  • 10
    જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરતા અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
    View Solution