જો પ્રક્રિયાનો દર એ દર અચળાંકને સમાન હોય તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે?
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રથમ ક્રમ પ્રક્રિયાનો અદ્ય આયુ સમય $10$  મિનિટ છે. જો પ્રારંભિક મૂલ્ય $0.08$ મોલ/લીટર અને કોઈ  જ ક્ષણે તેની સાંદ્રતા $0.01$ મોલ/લીટર હોય તો ...... મિનિટ થાય.
    View Solution
  • 2
    $NO$ અને $Br_2$ વચ્ચેની પ્રક્રિયાથી  $NOBr$ બનવાની પ્રક્રિયાની કાર્યપ્રણાલી નીચે મુજબ છે. :

    $NO(g) + Br_2 (g) \rightleftharpoons NOBr_2 (g)$

    $NOBr_2(g)+ NO(g)\longrightarrow 2NOBr(g)$

    જો બીજો તબક્કો ધીમો તબક્કો હોય, તો $NO(g)$ ની  સાપેક્ષે પ્રક્રિયા ક્રમ ........ થશે.

    View Solution
  • 3
    પ્રથમક્રમની પ્રક્રિયા $A→B$  માં જો તેનો વેગઅચળાંક $k$  હોય તથા પ્રક્રિયક $ A$  ની શરૂઆતની સાંદ્રતા $0.5 M$ હોય તો તેનો અર્ધ-આયુષ્ય સમય......
    View Solution
  • 4
    જયારે તાપમાત $300$ $K$ થી બદલાઇને $310$ $K$ થાય છે ત્યારે એક પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... $kJ\, mol^{-1}$ જણાવો. (સક્રિયકરણ ઊર્જા અને પૂર્વ ઘાતાંક અવયવ તાપમાતથી સ્વતંત્ર છે તેમ ધારો ; $ln\, 2\, = 0.693 ; R\, = 8.314\, J\, mol^{-1}\, K^{-1}$ )
    View Solution
  • 5
    ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?
    View Solution
  • 6
    પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ $2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .$ છે $40 \mathrm{g}$ પ્રકીયક ને  $10\; \mathrm{g}$ પ્રકિયા થવા માટે લાગતો સમય........$s$

    [અહી આપેલ $\left.\log _{10} 2=0.3010\right]$

    View Solution
  • 7
    મોટા ભાગની પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $.......$ ની વચ્ચે હોય છે.
    View Solution
  • 8
    પ્રકિયા $A \to$ Products શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $2\, M$ હોય, તો $t= 1/K$ સમયે ($K =$ વેગ અચળાંક) $A$ ની સાંદ્રતા ......... $M$ થશે.
    View Solution
  • 9
    પ્રક્રિયા $2A + B \to C$ માટે વેગ $ = k[A][B]$ હોય, તો આ પ્રક્રિયાના સંદર્ભમાં ક્યુ વિધાન સાયુ છે ?
    View Solution
  • 10
    તાપમાન સાથે વેગ અચળાંકનો ફેરફાર આર્હેનિયસ સમીકરણ દ્વારા આપવામાં આવે છે. જો $T \to \infty $ હોય તો  વેગ અચળાંક ........ થશે.
    View Solution