પ્રક્રિયા માટેનો દર સતત $\underline{a}$ દ્વારા વધારી શકાય છે પ્રકીયક ની સ્થિરતા અથવા $\underline{b}$ સંક્રમણ સ્થિતિની સ્થિરતા. $a$ અને $b$ માટે યોગ્ય પસંદગી પસંદ કરો
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જયારે તાપમાત $300$ $K$ થી બદલાઇને $310$ $K$ થાય છે ત્યારે એક પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... $kJ\, mol^{-1}$ જણાવો. (સક્રિયકરણ ઊર્જા અને પૂર્વ ઘાતાંક અવયવ તાપમાતથી સ્વતંત્ર છે તેમ ધારો ; $ln\, 2\, = 0.693 ; R\, = 8.314\, J\, mol^{-1}\, K^{-1}$ )
$25^{\circ} C$ પર $3.33\, h$ અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. $9\, h$ પછી, સુક્રોઝનો અંશ $f$ બાકી રહે છે. તો $\log _{10}\left(\frac{1}{f}\right)$ નું મૂલ્ય ..... $\times 10^{-2}$ છે.
શૂન્ય ક્રમની કોઇ એક પ્રક્રિયા માટે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા $ 2.0\, M$ હોય ત્યારે પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $1$ કલાક છે. તો પ્રક્રિયકની સાંદ્રતા $0.50\, M$ થી $0.25\, M$ થવા ....... કલાક લાગશે.
નિશ્ચિત વાયુમય પ્રક્રિયા માટે તેના તાપમાનમાં $10\,^oC$ નો વધારો $25\,^oC$ થી $35\,^oC$ સુધી કરવામાં આવે છે. તો પ્રક્રિયાનો દર બમણો થાય છે તો સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય શું થશે?
જ્યારે મનુષ્યના શરીરની બહારની બાજુ ઉત્સેચકોની હાજરી ના હોય તેવું પ્રયોગશાળામાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે પ્રક્રિયાનો દર $10^{-6}$ સમય જેટલો છે તો ઉત્સેચકો હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...... થશે.
શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તાપમાનમાં દર $10\,^oC$ ના વધારા માટે પ્રક્રિયા દર બે ગણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારી $100\,^oC$ કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ......... ગણો થશે.