પ્રોટીન હિમોગ્લોબીન માટે કયું વિધાન સાચું છે ?
  • A
    તે જીવરાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તેં છે.
  • B
    તે રૂધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે છે.
  • C
    રૂધિરમાં ઓક્સિજનવાહક તરીકે વર્તેં છે.
  • D
    પ્રતિ દ્રવ્યો ઉત્પન્ન કરી રોગો સામે રક્ષણ આપે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ વિધાન સાચુ નથી.
    View Solution
  • 2
    એમિનો એસિડના સમવિભવ બિંદુ અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ જણાવો.
    View Solution
  • 3
    ....... કે જેમાં $\alpha-$ એમિનો એસિડ પ્રોટીન અણુમાં એકબીજાને જોડે છે.
    View Solution
  • 4
    $DNA,$ માં વિવિધ નાઇટ્રોજનયુક્ત બેઈઝ વચ્ચેના જોડાણો કયા  છે
    View Solution
  • 5
    ફોસ્ફોડાએસ્ટર દ્વારા બે ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાય તો ડાયન્યુક્લિઓટાઇડ બને છે, તો ન્યુક્લિઓટાઇડના પેન્ટોન શર્કરાના કયા કાર્બન પરમાણુ જોડાણ હોય.
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રોટીન ભાગ નથી લેતું ?
    View Solution
  • 7
    ફોસ્ફોડાએસ્ટર દ્વારા બે ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાય તો ડાયન્યુક્લિઓટાઇડ બને છે, તો ન્યુક્લિઓટાઇડના પેન્ટોન શર્કરાના કયા કાર્બન પરમાણુ જોડાણ હોય.
    View Solution
  • 8
    સંયોજન માં પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી છે ?
    View Solution
  • 9
    ઑસેઝોન  ઉત્પન્ન કરવા માટે ગ્લુકોઝ પરમાણુ ફિનાઇલહાઇડ્રેઝિનના પરમાણુઓની  $X$  સાથે પ્રક્રિયા આપે છે. $X$  ની કિંમત શું છે
    View Solution
  • 10
    ઉત્સેચક દ્વારા પ્રોટીનનું જળવિભાજન શેમાં થાય છે ?
    View Solution