પ્રોટીન હિમોગ્લોબીન માટે કયું વિધાન સાચું છે ?
  • A
    તે જીવરાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તેં છે.
  • B
    તે રૂધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે છે.
  • C
    રૂધિરમાં ઓક્સિજનવાહક તરીકે વર્તેં છે.
  • D
    પ્રતિ દ્રવ્યો ઉત્પન્ન કરી રોગો સામે રક્ષણ આપે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટીનનું દ્વિતિયક બંધારણ નીચેનાં વડે સ્થિરતા પ્રાપ્ત કરે છે :
    View Solution
  • 2
    $RNA$  અને $DNA $ માં ભેદ દર્શાવતી શર્કરામાં $-OH$  સમૂહની હાજરી અથવા ગેરહાજરી કયા કાર્બન પર હોય છે ?
    View Solution
  • 3
    એમાયલેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચ નુ જળવિભાજન કરતા મળતી મુખ્ય નીપજ........થશે.
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યું સંયોજન મ્યુટારોટેશન ક્રિયાવિધિને અનુસરતુ નથી?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન નથી?
    View Solution
  • 6
    ગ્લાયસીનની કઇ ખાસિયત તેને અન્ય કુદરતી એમિનો એસિડથી અલગ પાડે છે ?
    View Solution
  • 7
    ફોસ્ફોડાએસ્ટર દ્વારા બે ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાય તો ડાયન્યુક્લિઓટાઇડ બને છે, તો ન્યુક્લિઓટાઇડના પેન્ટોન શર્કરાના કયા કાર્બન પરમાણુ જોડાણ હોય.
    View Solution
  • 8
    જે  લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.
    View Solution
  • 9
    કયો પ્રક્રિયક યુરીનમાં ગ્લુકોઝના માપન માટે ઉપયોગી છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?
    View Solution