Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ1 Mark
Question
પ્રશ્નાવલીની અજમાયશ શા માટે કરવામાં આવે છે ?
✓
Answer
પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા પછી તેને આખરી સ્વરૂપ આપતાં પહેલા તેની વ્યવહારુતાની ચકાસણી કરવા તેમજ પ્રશ્નાવલીમાં ગયેલી ખામીઓ કે ત્રુટિઓ દૂર કરી તેને સર્વાગી સંપૂર્ણ બનાવવા માટે પ્રશ્નાવલીની અજમાયશ કરવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.