પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રક્રિયાનો દર અચળાંક અનુક્રમે ..... એકમ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $3\times 10^{-6}$ પ્રતિ સેકન્ડ છે. જો શરૂઆતની સાંદ્રતા $0.10\,M$ છે તો તેનો શરૂઆતનો વેગ......... છે.
    View Solution
  • 2
    $2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}$ સમીકરણ વડે $\mathrm{CCl}_4$ માં $\mathrm{N}_2 \mathrm{O}_5$ ની વિઘટન થઈને પ્રકિયા માટે જરૂરી $\mathrm{NO}_2$ ઉત્પન્ન થાય છે. $\mathrm{N}_2 \mathrm{O}_5$ ની પ્રારંભિક સાંદ્રતા $3 \mathrm{~mol} \mathrm{~L}^{-1}$ અને તેની $30$ મિનીટ પછી $2.75 \mathrm{~mol} \mathrm{~L}^{-1}$ છે. $\mathrm{NO}_2$ બનવાનો (સર્જન) વેગ (દર) એ $x \times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~min}^{-1}$ છે. $x$ નું મુલ્ય___________ છે.(નજીકનો પૂણાંક)
    View Solution
  • 3
    બે જુદાંજુદાં પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા ..... હોતી નથી.
    View Solution
  • 4
    પ્રારંભિક પ્રકિયા $2AB + B \to A_2B_3$ એ પ્રકિયકોના સમાન મોલ લઇને $1\, dm^3$ અને $2\, dm^3$ કદના પાત્રોમાં અલગ રીતે કરવામાં આવે તો પ્રક્રિયાવેગનો ગુણોત્તર $(r_1/r_2$) ...
    View Solution
  • 5
    પ્રથમક્રમની પ્રક્રિયા $A→B$  માં જો તેનો વેગઅચળાંક $k$  હોય તથા પ્રક્રિયક $ A$  ની શરૂઆતની સાંદ્રતા $0.5 M$ હોય તો તેનો અર્ધ-આયુષ્ય સમય......
    View Solution
  • 6
    અસરકારક સંઘાતને ઉદભવતા માટે કોલોઈડીંગ અણુ...... ધરાવે છે.
    View Solution
  • 7
    $A$ અને $B$ પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે $54.0\, min$ અને $18.0\, min$ છે. $A$ અને $B$ નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, $A$ ની સાંદ્રતાં $B$ નાં કરતાં $16$ ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય $..... \, min.$ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
    View Solution
  • 8
    નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે $......$

    $A$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે

    $B$.જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે

    $C$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે

    $D$.જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.

    View Solution
  • 9
    પ્રથમ ક્રમની એક પ્રક્રિયા પ્રક્રિયકના ડેસીમોલર દ્રાવણથી શરૂ થાય છે. $8$ મિનિટ બાદ તેની સાંદ્રતા $M/100$ થાય, તો પ્રક્રિયાનો વેગ અચળાંક જણાવો.
    View Solution
  • 10
    એસ્ટરનુ જળવિભાજન મંદ એસિડ $A$ અને $B$ દ્વારા ઉદ્દીપિત થાય છે. બંને પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક અનુક્રમે $K_A$ અને $K_B$ છે. જો $K_A > K_B$ હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution