પ્રક્રિયાનું કદ ઘટે છે. જેથી દબાણના ઘટાડા સાથે ઓછી માત્રામાં નીપજનું નિર્માણ થશે. પ્રક્રિયા ઉષ્માશોષક છે, તેથી તાપમાન ઘટતા ઓછી માત્રામાં નીપજ મળશે.
$\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)$
${N_2}{O_{4(g)}} \rightleftharpoons 2N{O_{2(g)}}$
જો સંતુલને $50\%$ $N_2O_{4(g)}$ નુ વિયોજન થાય, તો સંતુલન અચળાંક (in $mol\,L^{-1}$) શું થશે ? (Mol.wt. of $N_2O_4= 92$ )
$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
જો સંતુલને પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$ તો $PCl_3$ નું આંશિક દબાણ ......... થશે.
$PCl _{5}( g ) \rightleftharpoons PCl _{3}( g )+ Cl _{2}( g )$
$5\,moles$ $PCl _{5}$ ને $600\,K$ એ જાળવી રાખેલા $200\,L$ ના પાત્રમાં કે જે $2\,moles$ $N _{2}$ ધરાવે છે, તેમાં મૂકવામાં આવ છે. સંતુલન દ્રાવણ $2.46\,atm$ છે.$PCl _{5}$ ના વિયોજન માટે સંતુલન અચળાંક $K _{p \text { ___ }} \times 10^{-3}$. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : $R=0.082\,L\,atm$ $K ^{-1} mol ^{-1}$; $Assume ideal gas behaviour$)