નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સાંદ્રતાના એકમો પર આધાર રાખે છે.
AIIMS 1983, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઉદીપકની હાજરીમાં એક બંધ પાત્રમાં એમોનિયાને $15$ વાતા દબાણે તથા $27\,^oC$ to $347\,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. આપેલ પરિસ્થિતિ મુજબ એમોનિયા પ્રક્રિયા $2NH_3 $ $\rightleftharpoons$ $ N_2 + 3H_2$ મુજબ આંશિક વિભાજિત થાય છે. જ્યારે દબાણ વધારીને $50$ વાતા કરવામાં આવે ત્યારે પાત્રનું કદ બદલાતું નતી તો વિભાજિત $NH_3$ નું ટકાવાર પ્રમાણ.....$\%$ શોધો.
વાયુરૂપ પ્રક્રિયા $2NO_2(g) \rightleftharpoons N_2O_4 (g)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_2(g)$ અને $N_2O_4(g)$ ની સંતુલન મિશ્રણમાં $N_2O_4,$ નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.