પૃથ્વી પરના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ આશરે  .......... $km/sec$
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચંદ્રની ત્રિજ્યા  પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી અને તેનું દળ પૃથ્વી નાં દળ કરતાં $1/80$ ગણું છે જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ હોય તો ચંદ્ર ની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મુલ્ય કેટલું થાય?
    View Solution
  • 2
    ગ્રહની સૂર્યની આસપાસ ઉત્કેન્દ્રતા $e$ વાળી દીર્ધવૃત્તીય કક્ષામાં ગતિ દરમિયાન ચંદ્રનીચ અને ચંદ્રોચ્ય બિંદુએ ગતિઊર્જાનો ગુણોતર શું છે ?
    View Solution
  • 3
    પૃથ્વી ની ધનતા બમણી કરવામાં આવે પણ ત્રિજ્યા અચળ રાખવામા આવે તો ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય.
    View Solution
  • 4
    પૃથ્વીની ત્રિજ્યા $R$ ,દિવસની લંબાઈ $T$ , ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ અને પૃથ્વીનું દળ $M$ હોય તો ભૂસ્થિર ઉપગ્રહની ઊંચાઈ કેટલી હશે?
    View Solution
  • 5
    બે ઉપગ્રહ ના દળનો ગુણોત્તર $3:1$ અને ક્ક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ હોય તો તેમની યાંત્રિક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 6
    ગુરુત્વાકર્ષી બળ બે $r$ અંતરે રહેલા દળ $m_1$ અને $m_2$ , $F = k\frac{{{m_1}{m_2}}}{{{r^2}}}$ છે જ્યાં $k ...$
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કારણ $A :$ એવરેસ્ટ પર્વત પર લોલક ધડીયાળ ઝડપી બને છે.

    કારણ $R :$ ગુરુત્વ પ્રવેગ $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટી કરતા એવરેસ્ટ પર્વત પર ઓછું છે.

    ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    જો $V$ એ પૃથ્વીની પરની નિષ્ક્રમણ ઝડપ , $R$ પૃથ્વીની ત્રિજ્યા અને $g$ ગુરુત્વપ્રવેગ હોય તો નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 9
    પૃથ્વીની સપાટી થી કેટલી ઊંડાઇએ પૃથ્વીની સપાટી થી $1600 \,km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યથી અડધું હશે ?
    View Solution
  • 10
    $\mathrm{L}$ લંબાઈ અને $\mathrm{M}$ દળ ધરાવતા અને એક ધાતુના નિયમિત દળ ધનતા ધરાવતા તારને અર્ધવર્તૂળાકા ચાપ માં વાળવામાં આવે છે અને $\mathrm{m}$ દળ ધરાવતા એક કણને ચાપના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તાર દ્વારા કણ પ૨ લાગતું ગુરત્વાકર્ષણ બળ. . . . . . . .થશે.
    View Solution