પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)
  • A$400$
  • B$500$
  • C$300$
  • D$100$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
\(M =\frac{ W }{ g }=\frac{200}{10}=20\,kg\)

Acc. due to gravity at a depth \(g^{\prime}= g \left(1-\frac{ d }{ R }\right)\)

\(d \rightarrow\) depth from surface

\(d =\frac{ R }{2}\)

\(g ^{\prime}= g \left(1-\frac{ R / 2}{ R }\right)=\frac{ g }{2}=5 m / s ^2\)

weight \(= m \times g\)

at depth \(R / 2=20 \times 5=100\,N\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
    View Solution
  • 2
    $M$ દળ અને $R$ ત્રિજ્યાનો નિયમિત ગોળો એ એજ દળના પરંતુ $2 R$ ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાકાર કવચથી આવરિત થયેલો છે. જો બિંદુવત દળ $m$ ને ગોળા દ્વારા આવરીત થયેલા ક્ષેત્રની અંદર આકૃતિમાં દર્શાવ્યા મૂજબ $x(>R)$ અંતરે મૂકેલો છે. તો કણ પરનું પરિણમી ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે ?
    View Solution
  • 3
    $60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
    View Solution
  • 4
    જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...
    View Solution
  • 5
    જો પૃથ્વી અચાનાક પરિભ્રમણ કરતી અટકી જાય, તો વિષુવવૃત્ત પર $m$ દળનાં પદાર્થનું વજન શું હશે ? [ $\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ અને ત્રિજ્યા $R$ છે.]
    View Solution
  • 6
    એક ગ્રહ પરથી હવા બહાર નિકળી જાય છે કારણ કે તે નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત કરે છે તો નિષ્ક્રમણ ઝડપ નીચેના પૈકી શેના પર આધાર રાખે :

    $I.$ ગ્રહ નું દળ

    $II.$ નિષ્કર્મિત થતાં કણ નું દળ

    $III.$ ગ્રહના તાપમાન

    $IV.$ ગ્રહની ત્રિજ્યા

    નીચેના પૈકી શું કયું સાચું છે ?

    View Solution
  • 7
    વિધાન : વાતાવરણ વગરની પૃથ્વી ખૂબ જ ઠંડી હોય.

    કારણ : વાતાવરણ વગર બધી જ ઉષ્મા છટકી જાય.

    View Solution
  • 8
    $g$ એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ હોય, અને પૃથ્વીની ત્રિજ્યા $R$ જેટલી ઊંચાઈએ કોઈ $m$ દળના પદાર્થને લઈ જવામાં આવે તો પદાર્થની સ્થિતિઉર્જામાં કેટલો વધારો થાય?
    View Solution
  • 9
    ઉપગ્રહ r ત્રિજ્યાની કક્ષામાં $v$ વેગથી ગતિ કરે છે જો તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યામાં $1\%$ નો ઘટાડો કરવામાં આવે તો તેના વેગમાં...
    View Solution
  • 10
    $‘M’$ દળ અને $‘a’$ ત્રિજ્યા ઘન ગોળો $2M$ દળ અને $2a$ ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી $3a$ અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?
    View Solution